Abtak Media Google News

સૂત્રપાડા શહેર ખાતે  પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું.પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા.તેમજ હકીફ શૈયદનું પૂતળાનું દહન કરવામાં આવ્યું. તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તેમજ સૂત્રપાડા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી દેવસીભાઈ તથા સૂત્રપાડા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી રામભાઈ સૂત્રપાડા નગરપાલિકા સદસ્ય શ્રી દેવસિભાઇ તેમજ કોળી સમાજના માધાતાં ગ્રૂપના યુવાનો સાદુલભાઈ,રમેશભાઈ વંશ,હરેશ ભાઈ,નરેશભાઇ,તેમજ રાજપૂત સમાજના અગ્રણી શ્રી કાળુંભાઈ બારડ,તેમજ આર.ટી.આઈ.એક્ટિવિટીસ રામભાઇ મોરી શિવશેના ના પ્રમુખશ્રી જેશીંગભાઈ બારડ,ધર્મેન્દ્રસિંહ બારડ યોગેશભાઈ બારડ,તેમજ યુવા કાર્યકર્તા ધર્મેશભાઈ મોરી તેમજ દરેક સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ આ રેલીમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.