હરિને હિંડોળે ઝુલાવવાના અમુલ્ય અવસર પ્રસંગે રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ફૂલોના અલૌકિક હિંડોળાના દર્શન ભાવિક ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. મહત્વનું છે કે, એકાદશીને રવિવારથી શરૂ થયેલા હિંડોળા ઉત્સવમાં બાર બારણાના હિંડોળાના ભવ્યાતિભવ્ય દર્શન બાદ આજે ફૂલના હિંડોળાના દર્શન કરી હરિભક્તો કૃર્તાથ થયા હતા.
Trending
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે
- સૌરાષ્ટ્ર યુનિ.ના સર્વાંગી વિકાસ માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર
- આ છે એવો દેશ જેના વિષે જાણશો તેની મુલાકાત લેવાનું ભુલશો નહીં
- Labor Day: ભારતમાં શ્રમિકોના અધિકારો માટે શું પહેલ કરવામાં આવી રહી છે
- અંક વિજ્ઞાનમાં મોબાઈલ ન્યુમોરોલોજીનું વિશેષ મહત્વ
- Infinix ગેમિંગ જગતમાં લાવશે ઓલ પાવરફુલ સ્માર્ટફોન…