Abtak Media Google News

૧૨ જયોતિલીંગ પૈકીનાં એક સોમનાથ મહાદેવ મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસનાં બીજા સોમવારે મહામૃત્યુજયના શણગારથી સોમનાથ દાદાને સજાવવામાં આવ્યા હતા. આ શણગાર ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.