Abtak Media Google News

એસએટી રાજકોટ સત્સંગ સમાજ દ્વારા સોરઠીયા ગ્રાઉન્ડ, બાપાસીતારામ ચોક, મવડી રોડ શિક્ષાપત્રી કથાનો પ્રારંભ થઈ ચૂકયો છે. જેમાં તા.૭ સુધી વકતા પદે સુપ્રસિધ્ધ સંસ્કૃતાચાર્ય સત શ્રી સંગીત સૂરાવલી તથા વીડિયો પ્રેઝેન્ટેશન સાથે કથામૃત કરાવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.