Abtak Media Google News

સુરત સમાચાર

  • 22 વર્ષ પરિણતાએ ગળા  ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • આપઘાત કરવાનું કારણ અકબંધ

  • પરિવારએ ન્યાયની માંગ કરી

સુરતના અડાજણની 22 વર્ષની  પરિણતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યાની ઘટના સામે આવી છે . નેહાબેન હરેશ રોહિત નામની યુવતીએ  ગળે ફાંસો ખાઈ આપઘાત  કર્યો છે પરંતુ તેનું કારણ અકબંધ છે . પતિ નોકરી ગયા હતા ત્યારે 4 વર્ષની દીકરી સામે જ  આપઘાત કર્યો હતો . અડાજણ પોલીસએ આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

સાસરિયા પક્ષ સતત ત્રાસ આપતા હોવાનો મૃતક દીકરીના પિતાએ આરોપ લગાડ્યો છે . બે દિવસ અગાવ મૃતક દીકરીએ પોતાની માતાને વાત કહી કહી હતી . સાસુ અને તેમનો દિયર કામ બાબતે ત્રાસ આપતો હોવાની વાત સામે આવી છે .  તેથી જ આ પગલું ભર્યાનો આરોપ પિતાએ લગાવ્યો છે .પરિવારએ પોતાની દીકરીને ન્યાય મળે તેવી  માંગ કરી છે .

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.