Abtak Media Google News

સુરત સમાચાર

 ચંદ્રયાનની ડિઝાઇન બનાવનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ભાગમભાગ

Screenshot 2 49

ચંદ્રયાન 3ના સફળ ઊતરાણ બાદથી આ મિશન સાથે જોડાયેલા કર્મચારીઓ અને તેમણે આપેલા પ્રદાનની માહિતી મીડિયા થકી પહોંચી રહી છે. એવામાં સુરતના મિતુલ ત્રિવેદી નામના વ્યક્તિએ ઈસરોના કથિત વૈજ્ઞાનિક હોવાના દાવા અને ચંદ્રયાન ડિઝાઇનમાં પ્રદાન હોવાની વાતો કરી છે. આ વ્યક્તિની સત્યતા ચકાસણી માટે સુરત પોલીસ કમિશનર કચેરીનું તેડું આવ્યું હતું. જેને લઇ મિતુલ ત્રિવેદી પોલીસ કમિશ્નર કચેરી ઈસરોના વૈજ્ઞાનિકના ડોક્યુમેન્ટ સબમિટ કરવા પહોચ્યા હતા.

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.