Abtak Media Google News

કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ભાજપના સભ્યોએ ચાલતી પકડી

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની સામાન્ય સભા ગઈકાલે મળી હતી આ સભા મા વિરોધ પક્ષ ના સભ્ય એ મુખ્યમંત્રી ની મુલાકાત સમયે ૭૦ લાખ ના ખર્ચ તમેજ શહેર માં ચાલતા રસ્તા પાણી અને ગટર ના કામો અંગે ભષ્ટાચાર અંગે પ્રશ્ન નો ની જડી વરસાવ તા તોફાની બન્યું હતું.1 145  એનસીપિ ના એક માત્ર સદસ્ય પ્રવિણભાઈ શામજીભાઇ ચૌહાણ તથા કોંગીના સદસ્યો પ્રશ્ન નો ઝડી વરસાવતા પ્રમુખ અને તેમના ટેકેદારો કફોડી હાલત માં મૂકાયા હતા અને અંતે ચાલુ બોર્ડ છોડી ને પીઠ બતાવી ને નાશી છુટ્યા હતાપ્રમુખ પલાયન યા બાદ વિપક્શ ના સભ્યો એ સુત્રો ચારો કરી પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.