Abtak Media Google News

કોરોના મહામારીમાં ભકતો માટે મંદિરોમાં પ્રવેશ નિષેધ કરાયો છે ત્યારે ભાવિકો હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન દર્શનનો લાભ લઈ રહ્યા છે. ઉનાળાની શ‚આતમાં જ આકરો તાપ પડવા લાગ્યો છે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત આપવા તેમજ ઠંડી મળે તે માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ચંદનના વાઘાનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. ભાવિકોએ ચંદનના વાઘાનો શણગારનો ઓનલાઈન દર્શન કરી લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.