કોરોના મહામારીમાં ભકતો માટે મંદિરોમાં પ્રવેશ નિષેધ કરાયો છે ત્યારે ભાવિકો હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન દર્શનનો લાભ લઈ રહ્યા છે. ઉનાળાની શઆતમાં જ આકરો તાપ પડવા લાગ્યો છે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત આપવા તેમજ ઠંડી મળે તે માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ચંદનના વાઘાનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. ભાવિકોએ ચંદનના વાઘાનો શણગારનો ઓનલાઈન દર્શન કરી લાભ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો