Abtak Media Google News

શહેરના સર્કિટ હાઉસ ચોક ખાતે આવેલા રાજચંદ્ર મંદિરે રાજચંદ્ર જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે સવારે ૯.૩૦ વાગ્યે સુધીરભાઈ મહેતા દ્વારા સ્વાધ્યાયનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી સંખ્યામાં જોડાઈને મુમુક્ષોએ લાભ લીધો હતો. સુધીરભાઈની પાવનવાણી અને જ્ઞાનની વાતો સાંભણી સૌ કોઈ ભકિતમય વાતાવરણમાં લીન થયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.