Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના જન્મદિન નીમીતે તેઓએ બનાસકાંઠા પિડીતો સાથે પોતાનો જન્મદિવસ ગાળ્યો હતો. જેનાં ભાગરુપે મહીલા મોરચા દ્વારા રાજકોટના કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદીર ખાતે દિપ

પ્રગટાવી આરતી તેમજ જાપ કરાયા હતા. તેમજ મુખ્યમંત્રીની આયુ વધે અને બનાસકાંઠાના પૂર પિડીતો માટે પ્રાર્થના કરાઇ હતી. આ તકે મોટી સંખ્યામાં બહેનો જોડાઇ હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.