Browsing: ahemdabaad

સાંપ્રત સમાજમાં દંપતિઓ વચ્ચેની તકરાર અનેક કિસ્સા અદાલતના દરવાજા સુધી પહોંચ્યા છે ત્યારે અમદાવાદ સ્થિપ દંપતિ વચ્ચે ચાલતા વિવાદમાં વાત છૂટાછેટા સુધી પહોંચી ગઇ હતી.જેમાં પતિ…

અમરેલી જીલ્લાના ધારીના ખીચા ગામના સાગરને અતિશય વજનને કારણે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. તેની વ્યથાને અમદાવાદના ઓબેસીટી સર્જન ડોકટર અપૂર્વ વ્યાસ અને તેમની ટીમે આ…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડ્રિમ પ્રોજેકટ એવા અમદાવાદ-રાજકોટ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટને વહેલી તકે સાકાર કરવા માટે કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈશ્ર્નવે ખાતરી આપી છે. ચાલુ સાલના…

યાત્રાળુની સુવિધા માટે રેલવે ડિવીઝન દ્વારા જામનગર-બ્રાન્દ્રા, અમદાવાદ-સોમનાથ અને વેરાવળ-ઇંદોર સ્પેશ્યલ ટ્રેનો ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડીવીઝનના સીનીયર અભિનવ જૈફ એ જણાવીયું છે.…

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જોઇન્ટ ડી.જી. એફ.ટી. અભિષેક શર્મા, ડી.આઇ.સી.ના જનરલ મેને. કે.વી.મોરી, નાબાર્ડના ડી.ડી.એમ. મહેશ પટોલે, અમદાવાદ આસી. ડાયરેક્ટર એ.જે. પરમાર તથા ફ્રીઓના ગુજરાત…

રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન…

કોરોના પ્રોટોકોલના પાલન સાથે અષાઢી બીજની રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા…

ગુજરાત 2036માં યોજાનારા ઓલિમ્પિકની યજમાન માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. ઓલિમ્પિકની યજમાની કરી ગુજરાત સમગ્ર વિશ્ર્વમાં ડંકો વગાડી દેશે તેવા સમાચાર ‘અબતક’ દૈનિકમાં ગઈકાલે પ્રસિધ્ધ…

રાજયના આઇએએસ અધિકારીઓની બદલી બાદ આઇપીએસ અધિકારીની બદલીની ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ સુપ્રસિધ્ધ જગન્નાથ રથયાત્રા બાદ આઇપીએસ અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલીનો ઘાણવો આવી રહ્યાના…

અમદાવાદ, સુરત, ઉધના અને ભુજ રેલવે સ્ટેશનોને ગાંધીનગર માફક વિકસિત કરાશે રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ સુનીત શર્માએ બુધવારે જણાવ્યું હતું કે, ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો વિકાસ…