Browsing: ahmedabad

આરોગ્ય વિભાગ દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી દસાડાના રણકાંઠામાં ભારે વરસાદ બાદ રોગચાળો બેકાબુ બન્યો છે. ખેરવાના યુવાનને અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ…

છેતરપીંડી કરનાર ભૂવા સામે ગુન્હો દાખલ: જાથનો ૧૧૦૦ મો સફળ પર્દાફાશ ગોમતીપુર વિસ્તારમાં મુસા હુસેનની ચાલીમાં છેલ્લા ૧૦ વર્ષથી દોરા ધાગા, મંત્ર તંત્ર ઉતાર કરવો, વિધિ-…

રેરા હેઠળ ચાલુ પ્રોજેક્ટની નોંધણી કરાવવાની મુદ્દત પૂર્ણ: રાજ્ય સરકારે સમયમર્યાદા વધારવાનો ઇન્કાર કર્યો ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રથમ વખત નિયમન લાવનારા રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ…

પબ્લીક પ્રોસિકયુટર બદલવાથી ન્યાય મળશે તેવી દલિલના અન્વયે સીબીઆઈને હાઈકોર્ટનો આદેશ અમિત જેઠવા હત્યા કેસમાં પબ્લીક પ્રોસીકયુટર બદલવાનો નિર્ણય બે દિવસમાં લેવા ગુજરાત હાઈકોર્ટે સીબીઆઈને નિર્દેશ…

સ્થાનિક લોકો સાથે ચર્ચા બાદ ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવાના નિર્ણયને મંજૂરી ગુજરાત સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ ઝોનની મર્યાદા ઘટાડવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કેન્દ્ર…

સતત વર્ષી રહેલાં વરસાદથી અમદાવાદ સહીત નજીકના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.અમદાવાદમાં જુન મકાન પાડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.ગઈકાલે વહેલી સવારે ભારે વરસાદપડવાથી દસથી વધુ…

રાજ્યમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં વિખ્યાત બનેલા નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈ શાહની હત્યા કરાયેલી લાશ માલપુર નજીકથી મળી છે.બે-ત્રણ દિવસથી ગુમ નવીન શાહનું અપહરણ થયું હતું અને…

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ ના વરસાદી અસરગ્રસ્ત નિકોલ વિસ્તાર માં રેસકયું બોટ માં પાણી વચ્ચે જઈને આપતિગ્રસ્ત લોકો ની પરિસ્તીથી ની જાતમાહિતી મેળવી હતી.

આઈજીને કેસમાં ધ્યાન આપવા હાઈકોર્ટનો નિર્દેશ તાપીના એસપી એન.કે.અમીન દ્વારા વ્યારા ખાતેના એક સનિક પત્રકારને ધમકાવવાના કેસમાં હાઇકોર્ટે દક્ષિણ ગુજરાતના આઇજીને ધ્યાન આપવાનું જણાવ્યું છે. શિવનરેશ…

આજે સવારથી અનરાધાર વરસાદ શરુ થઈ ગયો હતો.છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વારસદા ચાલુ છે.હજુ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.આજે અનરાધાર વરસીરહેલાં વરસાદના કારણે સાબરમતીના…