Browsing: AmrutMahotsav

જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ખાણ મંત્રાલયના સંયુકત સચિવ યુ.સી.જોશી રહેશે ઉપસ્થિત ભારત આઝાદી કા અમૃત મહોત્સવ (AM) ની ઉજવણી કરી રહ્યું છે, જે આઝાદીના…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના 75માં ‘અમૃત મહોત્સવ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું સંબોધિત અબતક, રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા ’અમૃત…

સહજાનંદ નગરમાં સંતો મહંતો હરી ભકતોની ભકિતનો મહાસાગરહિલોળે ચડ્યો કાલે મહિલા સેમિનારમાં સાધ્વી ઋતુંભરાજી – ટેનિસ ખેલાડી ભાવના પટેલ રહેશે ઉપસ્થિત ર4મીએ ગૃહ રાજય મંત્રી હર્ષ…

આચાર્ય લોકેશજી આવતીકાલે એક દિવસના રોકાણ પર રાજકોટ પહોંચશે સ્વામિનારાયણ ગુરુકુલના 75મા વર્ષની ઉજવણીને અતિથિ વિશેષ તરીકે સંબોધશે શાંતિ દૂત આચાર્ય ડૉ. લોકેશજી 22 ડિસેમ્બરે રાજકોટની…

કાલથી 26 ડિસે. દરમિયાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન, રકતદાન શિબિર યોજાશે: 75 દર્દીઓના મોતિયાના ઓપરેશન કરાશે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા તા. 22 થી 26 ડિસેમ્બર સુધી…

સ્વામિનારાયણ સંપ્રદાયનો 221 મો સ્થાપના દિન સ્વામિનારાયણ.એ નામ વિશ્વના કરોડો ભાવિકો અને હજારો સંતો બોલે છે, એ સ્વામિનારાયણ મંત્રનો પ્રાદુર્ભાવ માગશર વદ એકાદશીના દિવસે થયો. ઉદ્ધવ…

450 વિઘા જગ્યામાં સત્સંગ સભા મંચ, યજ્ઞશાળા, ભોજનશાળા, રોગ નિદાન કેમ્પ, રકતદાન શિબિરનું કરાયું નિર્માણ પ્રથમ છ દિવસમાં અડધો લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ પ્રદર્શન નિહાળ્યું સેવા, સહકાર…

સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ ફ્રી સિટી માટે રાજકોટની પસંદગી: શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન ચેરમેન અશ્ર્વિન પાંભર, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, ડીએમસી એ.આર.સિંહ અને…