Browsing: ayodhya

નિષ્ઠા જ રામ મંદિરનો પાયો છે, આ મંદિર પ્રતિષ્ઠા માટે નહીં નિષ્ઠા માટે છે,ભવ્યતા ભગ્ન થઈ શકે છે,દિવ્ય એ છે જે નીત-નૂતન હોય. બધું જ છોડજો…

વિશાળ અધ્યતન કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માણાધીન: સંપૂર્ણ બિલ્ડિંગ બીમલેસ રાજકોટ રીયલ એસ્ટેટ ક્ષેત્રે હરણફાળ વધી રહ્યું છે.રાજકોટ આજે તેના સીમાડા વટાવીને નવા અધ્યતન પ્રોજેક્ટ માટે જાણીતું થયું…

જાણીતા આધ્યાત્મિક ગુરુ અને શ્રી રામના પરમ સાધક પૂજ્ય મોરારી બાપુ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી અયોધ્યામાં ભક્તોને પવિત્ર માનસ રામ મંદિર કથાનું રસપાન કરાવશે. તાજેતરમાં…

હાલમાં જ અમિતાભ બચ્ચન પણ અયોધ્યા પહોંચ્યા હતા અને રામ મંદિરમાં માથું ટેકવ્યું હતું. તે જ સમયે, બોલીવુડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની ફરી એકવાર…

અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહ પહેલા રામલલાના દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો હતો, જેમાં બપોરે 1:30થી 3:30 વાગ્યા સુધી…

પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીના દર્શન કર્યા બાદ સમગ્ર માનવતાના કલ્યાણ માટેની પ્રાર્થના કરી National News વર્ષોની પ્રતીક્ષા બાદ અને સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું…

સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક પથ્થરમારો થયો આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા સુરત ન્યૂઝ સુરતમાં એક મોટી ઘટના સામે…

નેશનલ ન્યૂઝ રાજકોટ થી સમગ્ર સૌરાષ્ટ્રના રામભક્ત ભાઈઓ અને બહેનો અયોધ્યા દર્શન કરાવા માટે પહેલી ટુકડી “આસ્થા” ટ્રેન દ્વારા આગામી તા. ૧૧-૦૨-૨૦૨૪ રવિવારનાં રોજ વિશેષ આયોજન…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આપી લીલી ઝંડી: 1400 રામભકતો રામલલ્લાના દર્શન કરશે Ahemdabad News અમદાવાદથી અયોઘ્યા સુધીની ‘આસ્થા’ સ્પેશ્યલ ટ્રેનને લીલીઝંડી આપી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શુભ પ્રસ્થાન…

બૂંદેલ ખંડમાં 450 વર્ષથી ‘રામ દરબાર’ માન્યતા અનુસાર ભગવાન શ્રી રામ અહીં દિવસ દરમિયાન રાજાએ તરીકે શાસન કરે છે અને રાત્રે અયોઘ્યા પરત ફરે છે અયોધ્યા…