Browsing: bank

બેંકોને અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ૨ કરોડ સુધીની લોન લેનારા પાસેથી વસુલાયેલું વ્યાજ પરનું વ્યાજ આપવાનું શરૂ દેશની તમામ બેંકોએ લોન મોરેટોરિયમ સુવિધાનો ફાયદો ઉઠાવતા લોકો…

અપૂરતી સુવિધાને લીધે ગ્રાહકોને હાલાકી શહેરની બેંકોમાં દિવાળીની ખરીદીને લઇને લાંબી કતારો લાગી છે. રોકડ ઉપાડવા માટે ગ્રાહકોને હાલાકી વેઢવી પડે છે. દિવાળીના તહેવારને ગણતરીના જ…

કોરોના મહામારીના કારણે આર્થિક ગતિવિધિ થંભી જતાં અનેક ઉદ્યોગોને ફટકો પડ્યો હતો, ઘણા લોકોની નોકરી ગઈ હતી, રોજગારી ન હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન પર્સનલ, હોમલોન…

જે લોકોએ રેગ્યુલર હપ્તા ભર્યા હોય તેમને પણ વ્યાજ વળતરની ભલામણ કરતું કેન્દ્ર કહેવત છે કે, વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજને ઘોડા પણ ન આંબે… ભીડ અને…

ગાંધી જયંતી, દશેરા, મિલાદ એ શરીફ, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી સહિતની અનેક રજાઓ આગામી ઓકટોબર માસથી દેશભરમાં તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે કોરોના કાળમાં…

સહકારી બેંકોને રેન્સમવેર સાઇબર એટેકથી બચાવવા માપદંડ નકકી કરી અમલી બનાવાશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુ‚વારે વ્યુહાત્મક અભિગમ સાથે Guard યોજના અંતર્ગત સાયબર સુરક્ષાની પરિસ્થિતિ અને…

ફિલ્ડ માર્શલ કારખાનામાં ચોરી કરવા જતાં ચારેયને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા: ચાર પૈકી એકના લગ્ન કરવા માટે અને બીજાને પોતાનું લગ્ન જીવન ટકાવવા પૈસાની જરૂરીયાતને…

બંને બેંકના એક એક કર્મચારી કોરોના પોઝીટીવ આવતા આ નિર્ણય લેવાયો માંગરોળની એસીબીઆઇ અને બેંક ઓફ બરોડામાં બે બેંકના કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી જતા બેંક કર્મીઓ…

સરકાર મોરેટોરીયમ પીરીયડનું વ્યાજ માફ નહીં કરે જેના બદલે લોનની સમય મર્યાદામાં વધારો કરવાનો વિકલ્પ અપાયો વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અનેકવિધ ક્ષેત્રને તેની માઠી અસરનો સામનો…

બેંકિંગ વ્યવહાર પર અસર પડવાની શકયતા ઓગસ્ટ મહિના પાંચ રવિવારની સાથે અનેક તહેવારો હોવાના લીધે ૩૧ દિવસમાંથી ૧૧ દિવસ બેંક બંધ રહેવાની છે. તેથી આ ૧૧…