Browsing: bhakti

ધ્વજાનું આધ્યાત્મિક મહત્વ  અનેરૂ છે, તે મંદિરના શિખર પર એક દંડમાં સતત ફરકતી રહે છે: જુદા-જુદા મંદિરોમા  વિવિધ રંગોની ધ્વજાના દર્શન થાય છે: હિન્દુ ધર્મમાં ધ્વજા…

બોલ માડી અંબે જય જય અંબે માતાજી નૌકા પર સવાર થઇને આવશે: ઘટ સ્થાપન માટે સવારે બે સારા મુહુર્તો ર્માં શકિતની ભકિતના આરાધનાના પર્વ ચૈત્રિ નવરાત્રિનો…

પૂ. સંત સેવાદાસ બાપાની 40મી પુણ્ય તિથિ નિમિતે ભવ્યાતીભવ્ય સદગુરૂ વંદના 251 દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ, વિષ્ણુયાગ, શતચંડી યજ્ઞ, બારપોરા પાટોત્સવ અને સવરા મંડપ મહોત્સવ યોજાશે…

માતાજીનું હૃદ્ય બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓમાં વિશેષ આસ્થા ધરાવે છે શક્તિપીઠ અંબાજી: સોમવારથી ભાદરવી પુનમનો મેળો યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી…

21 વર્ષ પૂર્વે આજના દિવસે જલારામ ધામમાં દાન ન સ્વીકારવાનો નિર્ણય જાહેર કરાયો હતો ભોજલરામની આજ્ઞાને માથે ચડાવી જલાભગતે શરૂ કરેલું સદાવ્રત આજ પણ અવિરત કે…

માનવી સંકુચિત વિચાર ધારા છોડી, ઉદાન ચિંતન  આચરણને સ્વીકારી પોતાની શકિતઓને સમાજ, રાષ્ટ્ર , કલ્યાણ અર્થે સમર્પિત કરવા તૈયાર થાય તો ધર્મનો સ્વયં અર્થ સિદ્ધ થઈ…

જાદરાબાપુની ભક્તિ પરંપરાને જાળવી ગેબીનાથ જગ્યાની બાજુમાં ઐતિહાસિક ગાથા વર્ણવતો જર્જરિત ગઢ આજે પણ મોજુદ 18 મી સદીની ગેબીનાથ પરંપરાઓ મા ભક્તકોટી ની ઘણી શાખાઓ અસ્તિત્વ…

પોતાની જાત કરતા પણ ઈશ્ર્વરને અધિક પ્રિય ગરીને ધ્યાન ભજન કરો, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એના ભકતો તરફ એને અનહદ પ્રેમ છે. એમની સમક્ષ…

દરેક મનુષ્યને દરેક વખતે બધી વસ્તુ પ્રાપ્ત નથી થતી. પણ જો ભગવાનની ભક્તિ હોય અને તમારી નીતિ સ્વચ્છ અને માનવતા ભરેલી હોય તો અસંભવ ઇચ્છા પણ…