Browsing: Biparjoy

પુનિતનગરમાં પતરાનો શેડ ઉડયો,ફાયર બ્રિગેડ શાખા સતત દોડતી રહી બીપર જોય વાવાઝોડાએ વૃક્ષોનો સોંથ બોલાવી દીધો છે.છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં 107 સ્થળો વૃક્ષ ધરાશાયી થયા છે.ગાર્ડન…

ગુજરાતમાં ત્રાટકતાં વાવાઝોડા માટે  સરકાર એકશન મોર્ડમાં સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે તેવા 8 જિલ્લાઓમાંથી 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરીત કરાયા 8900 થી વધુ…

અધિકારીઓને જવાબદારી ફાળવી દેવાય: નિચાણવાળા વિસ્તારોમાં સતત ફેરણી બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીરૂપે સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઈ.ચા.…

ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાનો સંકટ તોળાઈ રહ્યું છે. આજે સાંજે કચ્છના ઝખો બંદર પર વાવાઝોડું ત્રાટકશે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.…

કપરી સ્થિતિ અને સ્થળાંતરના સમયે પણ ભાઈચારા અને આનંદ સાથે રહેતા લોકો સૌરાષ્ટ્રની ધરા પર અગાઉ પણ અનેક કુદરતી આફતો આવી ચુકી છે. પરંતુ ખમીરવંતા સૌરાષ્ટ્રવાસીઓ…

સોમનાથ મંદિરનો સેવાયજ્ઞ: હજ્જારો ફુડ પેકેટ તૈયાર      ભાણવડના ગુંદા ગામનો પ્રવેશદ્વાર ધરાશાયી બરડા ડુંગર નજીકથી સ્થળાંતર કુતિયાણાના વૃક્ષ ધરાશાયી જામનગરના રોજી બંદરે દરિયામાં કરંટ, 10…

સંભવિત બિપરજોય વાવાઝોડાને લઇ 10 રેપીડ રિસ્પોન્સ ટીમોને એક્ટીવેટ કરી આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા ટીમો સજ્જ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કચ્છમાં બિપરજોય…

લોકોને સ્થળાંતર કરવા અપિલ કરતા પ્રફુલ પાનસેરિયા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ નલીયા તાલુકાના કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોની મુલાકાત લીધી…

શહેરમાં સલામત સ્થળાંતર, વૃક્ષો-કાટમાળ હટાવવા સાધન સામગ્રી સજ્જ ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 13 જૂનથી 16 જુન દરમિયાન બીપરજોય  વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે,ત્યારે તંત્ર એલર્ટ…

20 વૃક્ષો ધરાશાયી, 424 વીજપોલ પડી ગયા  છેલ્લા 24 કલાક દરમિયાન ભારે પવન સાથે માત્ર વિસાવદરમાં દોઢ ઇંચ વરસાદ સિવાય જૂનાગઢ શહેર સહિત ભેસાણ માણાવદર વંથલીમાં…