Browsing: chaitra navratri

અરણ્ય ગીર માં બિરાજતા માતાજી કનકેશ્વરી નિજ મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આદિ-અનાદિ કાળથી પરંપરા પ્રમાણે માતાજીનો ગરબો એટલે ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યો કોવિડ- 19 ની…

ચૈત્ર નવરાત્રીનો દિવસ વર્ષના ચાર વણ જોયા મુહૂર્તમાનો એક દિવસ; પિતૃકાર્ય કરવું ઉત્તમ  ચૈત્ર શુદ એકમને મંગળવાર તા. 13-4-21ના દિવસથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે અને આ…

નવા કમ્પોઝીશન નવા શબ્દો તથા નામકરણ દ્વારા પ્રાચીન ગરબાનું સેમી કલાસિકલ સ્વરૂપ એ આ ગરબાની વિશેષતા  આસો મહિનાની નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રી આમ વર્ષમાં બે વખત…

નવરાત્રિ એટલે માં નવદુર્ગાનું આરાઘ્ય પર્વ વર્ષભરમાં મુખ્ય ચાર નવરાત્રિ મનાવવામાં આવે છે. એ પૈકીની એક ચૈત્રી નવરાત્રિ આ વર્ષે 13 એપ્રિલથી શરુ થશે. ત્યારે આ…

જગદંબા હણશે કાળમૂખા કોરોનાને આજથી ૨૦૭૭નો પ્રારંભ: શાર્વરી-ગુડીપડવો- ચેટીચંડનો પ્રારંભ: આઠમે યજ્ઞમાં શ્રીફળ હોમ્યા બાદ ઉપદ્રવ થશે દૂર: ઘેર બેઠા લોકો શ્રૃંગાર આરતીના કરશે દર્શન ચૈત્રસુદ…

કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: પુરાણોનું અનુસરણ લોકોને કોરોનાથી બચાવશે ચૈત્રી એકમ એટલે વણજોયા મુહૂર્તનો દિવસ, માતાજીની ઉપાસના અને પિતૃકાર્ય માટે શ્રેષ્ઠ અવસર: આ વર્ષ ચાર સવાર્થ,…