Browsing: Chandrayan3

ચાર મહિના બાદ આદિત્ય સૂર્યની ભ્રમણ કક્ષામાં પહોંચશે: સૂર્ય મિશન સફળ થશે તો ભારત વિશ્વનો ચોથો દેશ બનશે ચંદ્રયાન ત્રણને સફળતા મળ્યા બાદ ઈસરો અવકાશના દરેક…

એવા જીવની ઓળખ કરવામાં આવી છે જેને શ્વાસ લેવા માટે ઓક્સિજનની બિલકુલ જરૂર નથી આજકાલ ચંદ્ર અને ચંદ્ર પરના જીવન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.…

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે, આર્થિક અને રાજદ્વારિક રીતે ભારતના પ્રભુત્વ ને હવે વિશ્વના…

રાખડીઓમાં ગર્વભેર ચમકયું “ચંદ્રયાન 3” વિશ્વ ફલક પર ભારત દેશને ગર્વ અપાવનાર ચંદ્રયાનની રાખડીઓની ધૂમ માંગ ચંદ્રયાન 3, ચંદ્ર પર લેન્ડ થતા સમગ્ર દેશમાં ખુશીની લાગણી…

ચંદ્રયાન-3 એ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે.  તે ભારતીય વૈજ્ઞાનિકોની વીસ વર્ષની અથાક તપસ્યાનું ફળ છે, જેની કલ્પના 15 ઓગસ્ટ, 2003ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી…

રશિયાનું લુના-25 મિશન જે 11 ઓગસ્ટે લોન્ચ થવાનું ભારતનું ચંદ્રયાન-3 સતત ચંદ્ર મિશન તરફ આગળ વધી રહ્યું છે. 9 ઓગસ્ટે ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3…

ચન્દ્રયાન-3 હવે ચંદ્રની સપાટીથી થોડા જ અંતરે છે. ઈસરોએ ફરી એકવાર વાહનની ભ્રમણકક્ષા બદલી છે જેથી તે ચંદ્રની નજીક પણ પહોંચી શકે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે…

મામાનું ઘર કેટલે ??!! ચંદ્રયાન-3 પાંચમી ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશશે તેવી આશા ભારતનું ત્રીજું મૂન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં પહોંચવામાં હવે માત્ર 6 દિવસ જ બાકી…

ઈસરો દ્વારા શ્રી હરિકોટા ખાતેથી બપોરે 2:35 કલાકે ચંદ્રયાનનું લોન્ચિંગ : ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડરને લેન્ડ કરાવનાર ભારત પહેલો દેશ બનશે ભારતે અવકાશ ક્ષેત્રે ઉંચી…