Browsing: Corona patient

અબતક-રાજકોટ વૈશ્ર્વિક મહામારી કોરોનાથી મોતને ભેટેલા દિવગતોના પરિવારજનોને સહાય ચુકવવા સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 50 હજારની સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો…

અબતક-રાજકોટ કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને રૂા. 50,000ના વળતર આપવાની યોજનાને સુપ્રિમ કોર્ટે મંજૂરીની મહોર લગાવી દેતાં હવે કોરોનાના મૃતકના પરિવારને 50,000 રૂપિયાની સહાય મળશે. સુપ્રિમ કોર્ટની…

આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પ્રાણવાયુનું એકાએક ઘટી ગયેલુ પ્રેસર ઘાતક નિવડ્યું કોરોના મહામારીમાં દિવસે-દિવસે પ્રાણવાયુ સંબંધી કટોકટીના ગમગીન સમાચારોની હારમાળા રચાઈ રહી છે ત્યારે…

પહેલા અવશ્ય પ્લાઝમા/રકતદાન કરવા આગળ આવે: ડો. કૃપાલ રાજય સરકારના આરોગ્ય વિભાગ સહિતના તમામ વિભાગો અને સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓ સહિતના તમામ લોકો દિવસ રાત આ મહામારીમાંથી…

સમરસ બોયઝ હોસ્ટેલમાં 752 બેડ સુધીની ઓકિસજન ફેસિલીટી ખુબજ ટૂંકા ગાળામાં ઉભી કરાવાઇ કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને તમામ પ્રકારની જરૂરિયાત પૂરી પાડવા રાજકોટ જિલ્લા વહિવટી…

પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે 170થી વધુ દર્દીઓને 45 એનેસ્થેસીયોલોજીસ્ટનું માર્ગદર્શન અબતક, રાજકોટ કોરોનાના ગંભીર સંક્રમણનો ભોગ બનેલા 170થી વધુ દર્દીઓ માટે પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે 45 એનેસ્થેસીયોલોજીસ્ટની સારવાર આશીર્વાદરૂપ…

ઘરે દસ દિવસ સુધી કોરોનાની સારવાર નિષ્ફળ નિવડતા અને ઓકિસજન લેવલ 73 સુધીનું થઇ જતાં અંતે સરકારી હોસ્પિટલની સારવારથી કોરોના મુકત બનતો દિવ્યાંગ યુવક 21 વર્ષનો…

કોરોનાને હરાવવામાં રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે, એમ જસદણ તાલુકાના ગામડાંની હાઇ રીસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે. જસદણ  નજીકના  આણંદપુર ગામના  50…

ડો.પિયુષ કણસાગરા, ડો. નિકેતુ રૂપાપરાની 24 કલાકની ડયુટીથી દર્દીઓને જીવનદાન મળ્યા શહેરની સર્વ પ્રથમ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ ઉપલેટા કોવિડ સેન્ટરમાં છેલ્લા 10 દિવસમાં 40…

દર્દીઓને માનસિક મજબૂત બનાવવા ‘સ્વાસ્થ્ય પ્રાર્થના’ની 200 નકલનું વિતરણ હું સાજો થઈ ગયો છું, હું સ્વસ્થ થઈ ગયો છું, મારી જે પણ તકલીફો છે તે દૂર…