Browsing: Corona vaccine

અબતક, રાજકોટ કોરોના સામે લડવા માટેનું એકમાત્ર શસ્ત્ર વેક્સિન છે. ગત 16મી જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ 50 ટકાથી પણ વધુ…

જામનગર શહેરની જ્ઞાનગંગા સ્કુલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતીમાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

જય વિરાણી, કેશોદ સગર્ભા મહિલાઓને કોરોના મહામારીની ત્રીજી લહેરથીથી સુરક્ષિત કરવા વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અગાઉ સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવતી નહોતી પરંતુ નવી…

કેશોદ, જય વિરાણી: રાજ્યમાં કોરોના અટકાવવા સરકાર ભરપૂર પ્રયાસ કરી રહી છે. વાયરસની વૈશ્વિક મહામારી સામે લડવા રાજ્યમાં સરકારે રસીકરણ વધાર્યું છે. પણ વેકસીનને લઈ ઘણા…

રાજ્ય સરકારની વેકસીન આપવાની મોટી-મોટી વાતો વચ્ચે વેકસીનની અછતને કારણે પોરબંદર જિલ્લા સહિત સમગ્ર રાજ્યને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેકસીનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં…

કોરોનાએ દરેક ક્ષેત્ર પર ગંભીર નકારાત્મક અસર પહોંચાડી છે. તમામ તહેવાર પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. લોકો એન્ટીબોડી, ઇમ્યુનિટી વધારવા પર પ્રયાસ કરી રહ્યા છે.…

ટચુકડા એવા નાના કોરોના વાયરસે વિશ્વભરના લોકોને બાનમાં લઇ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ મહામારી સામે બચવા એક રસી અને બીજું નિયમપાલન જ અમોધ અસ્ત્ર…

દેશમાં કોરોના સંક્રમણનો બીજો તબ્બકો હવે થમી ગયો છે. પરંતુ તબીબોમાં મંતવ્ય મુજબ ત્રીજી લહેર આવવાની સંભાવના છે. ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતકી સાબિત થઈ…

હિતેશ રાવલ -સાબરકાંઠા: હાલ સમગ્ર ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર દ્વારા વધુમાં વધુ લોકો રસી લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક…

જય વિરાણી, કેશોદ આખું વિશ્વ અત્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે બીજી લહેર અંત તરફ તથા ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવી પરિસ્થ્તિમાં લોકોને…