- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
Browsing: Corona Virus Update
મડદા ઉપર ગીધડાઓનો ડોળો!!! મહામારીમાં પણ કાળો કારોબાર કરવા દવા કંપનીઓ વચ્ચે જબરી હરીફાઈ: રોગ પ્રતિકારક શક્તિ વધારવાના નામે ગામડાઓ સુધી ઉકાળાના હાટડા ધમધમવા લાગ્યા કોવિડ-૧૯…
તમામ વોર્ડમાં સ્ક્રીનીંગ, રોગપ્રતિકારક શક્તિનો અવિરત પ્રચાર-પ્રસાર ૩,૯૩,૮૧૦ લોકોને ઉકાળા તથા ૧,૬૨,૮૧૯ લોકોને આયુર્વેદિક દવાનું વિતરણ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રાજય સરકારના આરોગ્ય વિભાગના આદેશ અન્વયે કોરોના…
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભયાનક સ્વરૂ પ ધારણ કરી લીધું છે. દિન પ્રતિદિન કોરોનાનો ભરડો વધી રહ્યો છે. આજે બપોર સુધીમાં શહેરની સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી…
રાજકોટમાં એક રાતમાં વધુ ૮ દર્દીઓને કોરોના ભરખી ગયો : ભાવનગરમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ: જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર જિલ્લામાં પણ કોરોનાનું વધતું સંક્રમણ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ…
ધંધા રોજગાર બંધ રાખવાથી મહામારી ધટશે? પ્રજાજનોનો સવાલ સુરેન્દ્રનગરમાં ૩૧ જુલાઇ સુધી સવારે ૭ થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન ધંધા રોજગાર બંધ રાખવાનું જાહેરનામુ બહાર પાડવામાં…
બપોર સુધીમાં એક જ પરિવારનાં ૬ સભ્યો સહિત કુલ ૩૪ કોરોના સંક્રમિત રાજકોટમાં અત્યાર સુધી ૧૫,૫૯૬ ટેસ્ટીંગ કરાયા: શહેરમાં કુલ આંક ૭૭૫ કુલ ટેસ્ટ – ૪૪૨…
અનુસ્નાતક કક્ષાની પરીક્ષામાં વિવિધ જગ્યાએથી વિદ્યાર્થીઓ આવવાના હોવાથી ડો. નિદત બારોટની માંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં વિવિધ કોલેજોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ લેવાનું નકકી કરવામાં આવેલ…
જૂનાગઢના પોલીસ અધિકારી સહિત ત્રણ કર્મીએ કોરોનાને આપી મ્હાત પોલીસ વડા, કર્મચારીઓની સંભાળે કોરોના સામે લડવાની શક્તિ આપી ત્રર્ણય ડિસ્ચાર્જ થયા ત્યારે કોરોનાના દર્દીઓ પણ થયા…
ક્ધટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા એવા વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ ઘરે જ પુરી પડાશે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના તપોવન શાળા વિસ્તારમાં, વાણીયા શેરી વિસ્તારમાં અને ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં…
બજારોમાં મહામારીને લઈ આજે પણ ભયનું લખલખુ પ્રસરી રહ્યું છે. લોકડાઉનમાં પડેલા મારની કળ હજુ વળી નથી. શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી કે સોની બજાર સહિતના વિસ્તારોમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.