Browsing: corona

ઓક્સિજન સીલીન્ડરથી લઈ કન્ટેનર , પીપીઈ કીટ, રેમેડીસીવીર ઈંજેકશન અને જરૂરી સાધન  કોરોના કટોકટીના પગલે ભારતમાં મહામારીને કાબુમાં કરવા માટે યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરીના પગલે…

મહારાષ્ટ્રમાં કોરોનાને નાથવા લોકડાઉન લગાવ્યુ છે. આ લોકડાઉનના સમયમાં મહારાષ્ટ્રમાં થોડા-થોડા સમયે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવે છે. હમણાં થોડા દિવસો પહેલા પાલઘર જિલ્લાના વિરારમાં…

દેશમાં કોરોનાની વધતી પરીસ્થિતિને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે. રસીકરણ અભિયાનમાં હાલમાં 45 વર્ષથી વધુના લોકો, તબીબી કર્મચારીઓ, સરકારી વિભાગના કર્મચારીઓ…

ગોંડલના અક્ષય ભારતીય મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. કોરોનાની આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ અનિલભાઈ ગજેરા, મૌલિકભાઈ ચાવડા, પુનિતભાઈ ચૌહાણ, રોહિત…

કોરોનામાં મિથાઈલીન બ્લૂ વાપરો પણ સાવધાનીથી  નિશ્ચિત ડોઝ કરતા વધુ પ્રમાણ ‘ઘાતક’ નિવડી શકે: રસાયણ શાસ્ત્રી ચિંતનભાઈ દોશી સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા કોરોના મહામારી દરમિયાન…

હોમ આઇસોલેટ કોવિડ દર્દીઓને આઈએમએ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના સંયુક્ત ઉપક્રમે ટેલિ મેડિકલ હેલ્પલાઇનનો લાભ મળશે કોરોના મહામારીની બીજી લહેરમાં સમગ્ર ગુજરાતની સાથે દેશમાં…

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ સામેની જંગ અત્યારે પૂર જોશમાં ચાલી રહી છે. આ જંગ જીતવા માટે મહત્વની બાબત છે રોગપ્રતિકારક શક્તિ વધારવી. ગુજરાતમાં નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ…

કોરોનાએ જીંદગીની સફર અટકાવી દીધી!!!  ‘જીંદગી એક સફર હૈ સુહાના, યહા કલ કયા હો કીસને જાના’ એક બાજુ વિશ્વભરમાં કોરોનાએ લોકોના જનજીવન ઉપર ભારે અસર પહોચાડી…

કોરોના કટોકટીના પગલે સુપ્રીમ કોર્ટે નવા કેસોની નોંધણીના લીમીટેશન પીરીયડ અનિશ્ર્ચિત મુદત સુધી વધારીને 14 માર્ચ 2021 પછીના તમામ કેસોની નોંધણી પર અનિશ્ર્ચિત મુદત સુધી રોકી…

જયદીપ ઓક્સિજન પ્રા.લિ. કંપનીમાં માત્ર 320 રૂપિયામાં એક બાટલો રિફલિંગ, લોકોના પ્રાણ બચાવવા એજ કંપનીનો મુખ્ય ધ્યેય  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ અને હોસ્પિટલો શાપર મેટોડા…