Browsing: covid-19

સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપવામાં આવી: ઓનલાઈન વર્ગો પણ ચાલુ જ રહેશે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતાં જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ…

કોરોનાને નાથવામાં બૂસ્ટર ડોઝ શું કામ કરે છે ?? શરીરમાં રહેલા વાયરસ કે બેકટેરિયા સામે લડવા બુસ્ટર ડોઝ વધુ એન્ટીબોડી ઉત્પન્ન કરી રોગ પ્રતિકારક શકિત અનેકગણી…

કોરોના સામે બાથ ભરી રહેલી રૂપાણી સરકાર સામે વધુ એક પડકાર ભર ચોમાસે જ જળાશયોના તળીયા દેખાવા લાગ્યા જેમ તેમ કરી શિયાળો નીકળી જશે પરંતુ ઉનાળામાં…

દેશમાં દર 10 લાખની વસ્તીએ સૌથી વધુ વૅક્સિનેશનમાં ગુજરાત મોખરે : રસીનો બીજો ડોઝ લેતી વેળાએ નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન અબતક, રાજકોટ : નાયબ મુખ્યમંત્રી નીતિન…

3.03 કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અને 97 લાખ લોકોને બંને ડોઝ અપાયા વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે હાલ વિશ્ર્વ આખા પાસે એક માત્ર હથીયાર વેકિસન છે.…

રાત્રીના 11 થી સવારના છ વાગ્યા સુધી કરફયુ અમલમાં રહેશે રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં સલામતીના ભાગરૂપે સરકાર દ્વારા રાજકોટ સહિત આઠ મહાનગરોમાં…

ગત વર્ષે માર્ચ-2020થી શરૂ થયેલ કોરોના મહામારી આજે પણ આપણી આસપાસ જ છે તે સૌએ ભૂલવું ન જોઇએ: તહેવાર પ્રિય પ્રજા તમો સાવચેતી રાખજોને બીજાને પણ…

રાજકોષીય ખાદ્ય પર ફોકસ કરી અર્થતંત્રને આગળ ધપાવવાની રણનીતિ: જીએસડીપીના 5% સુધી ઉધાર લેવાની રાજયોને કેન્દ્રએ મંજૂરી આપતા કોરોના મહામારીમાં ખર્ચ વધવા છતા ભંડોળ વણવપરાયેલું કોરોનાને…

સહિયર ગ્રુપના આયોજક સુરેન્દ્રસિંહ વાળાની જાહેરાત કોરોના મહામારીએ છેલ્લા બે વર્ષથી જનજીવનને રગદોળી નાખ્યું છે. કોરોનાએ કહેર મચાવતા બે વર્ષથી લોકો ઉત્સવો પણ ઉજવી શકતા નથી.…

298 બાળકોને ભવિષ્યમાં સારવાર આપવી પડે તેવું તારણ 14 હોસ્પિટલમાં 32 પીડિયાટ્રીક ડોકટરો તૈનાત કરતા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ જિલ્લા કલેકટર કચેરી ખાતે કોરોનાની ત્રીજી…