Browsing: COVID19

હાઇકોર્ટમાં પ્રવેશ પૂર્વ કોરોના રિપોર્ટ ફરજિયાત અને તમામનું સ્કિનિંગ કરાશે અબતક, રાજકોટ કોરોનાના વધતા કેસોનો કારણે હાઇકોર્ટ દ્વારા વેકિસનના બન્ને ડોઝ લેનારને જ એન્ટ્રી આપવામાં આવશે…

કાચિંડાની જેમ કલર બદલતા કોરોનાના સામે હવે મેલેરિયાની જેમ ટેબલેટની સારવાર અસરકારક બનશે તે દિવસો દુર નથી અબતક, રાજકોટ કોરોનાવાયરસ સાથે હવે લાંબા સમય સુધી…

ડિસેમ્બર માસમાં જ ભારતનો નિકાસ 2.60 લાખ કરોડને પાર પહોંચ્યો અબતક, નવીદિલ્હી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને તે માટે દરેક ક્ષેત્રનો વિકાસ ખૂબ જ અનિવાર્ય છે…

જસાણી સ્કૂલ ખાતેથી 15 થી 18 વર્ષની વયના બાળકોના વેક્સીનેશન અભિયાનનો આરંભ: કોર્પોરેશને 400 ટીમો ઉતારી આજથી દેશભરમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની વેક્સિન…

70 વર્ષીય પુરુષ અને 23 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો દર્દીઓના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા રાજ્યનો પ્રથમ ઓમિક્રોન દર્દી જામનગરથી સામે આવ્યા…

શહેર-ગ્રામ્યમાં થઈને બે લાખ બાળકોને રસીથી સુરક્ષિત કરાશે: શહેરમાં 400 અને ગ્રામ્યમાં 255 ખાસ ટિમો બનાવાઈ: ઓનલાઇન ઉપરાંત સ્થળ પરથી પણ રજિસ્ટ્રેશન કરી શકાશે આહથીથી ૧પ…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી ‘બાળ’ વેકસીનેશન અભિયાનનો કરાવ્યો પ્રારંભ દેશમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે ૧૫-૧૮ વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ આજથી શરૂ થયું છે.…

આયુર્વેદમાં એવી પુષ્કળ દવાઓ છે જેથી કોરોનામાં પણ આયુ. દવાઓ અને ઉકાળાઓ ઘણા ઉપયોગી સાબીત થયા છે ‘અબતક’ના ચેનલનો લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહી તો કયારે…

કોરોનાના કેસ 48 કલાકમાં બમણા થયા : ઉપમુખ્યમંત્રીએ કહ્યું જો કેસ વધતા રહ્યા તો લોકડાઉન જેવા આકરા નિયમો લાદવા પડશે અબતક, નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં 48…

સરકારે બન્ને ડોઝ લીધા હોય તેને જ એન્ટ્રી આપવાનો નિયમ ઘડ્યો, પણ મહાપાલિકામાં નવા નિયમને જ નો-એન્ટ્રી કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને સરકારે નિયમ બનાવ્યો…