Browsing: cyclone

ચક્રવાત યાસ બાલાસોરના દક્ષિણ-પશ્ચિમથી શરૂ: 130 થી 140 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ: ઓરિસ્સાથી પશ્ચિમ બંગાળના તટ વિસ્તાર પર એલર્ટ વરસાદ સાથે વાવાઝોડાનો નાતો ભાઈબંધીનો…

હાલમાં જ એક પછી એક બે વાવાઝોડાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. હવે યાસ વાવાઝોડાએ…

વાવાઝોડાથી થયેલા નુકસાન અને સ્થિતિને પૂર્વવત કરવા અંગે ગહન ચર્ચા થશે ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજનાર છે. જેમાં કૃષિ સહાય અંગેની…

તાઉતે વાવાઝોડા બાદ ‘યાસ’ વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. યાસ વાવાઝોડાનું પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ છે. હવામાન વિભાગ (IMD)એ 24 કલાકની અંદર…

મોરબીના નળીયા ઉદ્યોગકારો સરકાર સાથે પરામર્શ કરી ટાઉતે વાવાઝોડાના લીધે જે વિસ્તારમાં નુકશાન થયું છે ત્યાં રાહતભાવે નળીયાની મદદ કરવા આગળ આવ્યા છે અને ગરીબોના ઘર…

વાવાઝોડા ને કારણે મારા આંબાના બગીચા માં ઘણાખરા આંબાના જાડ તેમજ નાળિયેરી પડી ગયુ છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીને સાથે રાખીને જાડવા  પુનજીર્વિત થાય તે માટે…

કેન્દ્ર શાસીત પ્રદેશના વિસ્તાર ઉપરાંત પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પોંડીચેરીમાં યાસની અસર થશે તાઉતે વાવાઝોડાની અસર પૂરી થઈ છે ત્યારે હવે વાવાઝોડું યાસ આગળ…

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થયેલ તાઉતે વાવાઝોડાના કારણે વીજ પુરવઠાને નુકશાની થતા જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાથી થયેલી આ નુકસાનીને પૂર્વવત કરવા પી.જી.વી.સી.એલ. સુરેન્દ્રનગર…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ…

તૌકતે વાવાઝોડાના કારણે દરિયાઇ પટ્ટીના તમામ બોટને પરત બોલાવી લીધી હતી. ઉનાના નવાબંદરે બોટના મુદે બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા નાસભાગ સાથે તંગદીલી સર્જાતા જિલ્લા…