Browsing: dem

દુષ્કાળની કલ્પના માત્રથી સૌરાષ્ટ્રવાસીઓની આંખોમાં આવી જાય છે પાણી સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 40 ટકા, કચ્છના 20 ડેમમાં 21 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 23.50 ટકા, મધ્ય…

કંકાવટી નદીમાં સૌની યોજનાનું પાણી છોડવા જિ.પં.ના પૂર્વ ઉપ પ્રમુખની માંગ જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભમાં સારો વરસાદને લઇને જિલ્લામાં પાકનું 3,47,487 હેકટર જમીનમાં જુદા જુદા 14…

વરસાદ ખેંચાશે તો પાક તો ઠીક પીવાના પાણીના પણ સાસા પડશે 56 ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા…

વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાકને બચાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ખેડૂતો પ્રત્યેની સંવેદના ખીલી ઉઠી રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી …

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુંનું વહેલું આગમન થયા બાદ વરસાદ ખેંચાયો છે. જેની સીધી અસર જળાશયોમાં પાણીની જળરાશીની પર જોવા મળી છે. કારણ કે, ગત વર્ષે…

નર્મદા કેનાલ અને ડેમમાં ડુબવાથી છેલ્લા પંદર દિવસમાં નવના મોત સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ તથા નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો…

ફૂલઝર-1, વોડીસાંગ અને બાલંભડી ડેમ ઓવરફલો થયા: ફોફળ-2, ઉંડ-3, આજી-4, વનાણા, વાગડીયા ડેમમાં પણ નવા નીરની આવક શહેર-જિલ્લામાં ગત રવિવારે મેઘરાજાએ હેત વરસાવતા ઉંડ-1 ડેમમાં 8.5…

સસોઈમાં ત્રણ ફૂટ અને રણજીતસાગર ડેમમાં અડધો ફૂટ નવા નીરની આવક જિલ્લામાં પાણીની કોઇ સમસ્યા નથી. શહેરને હમેંશા પાણી પૂરૂ પાડતાં સસોઈ ડેમાં ત્રણ ફૂટ નવું…

વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલા ડેમમાંથી ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલી લીંબડીના ભોગાવામાં ૯૬૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય ડેમ વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.…