Browsing: dharmik news

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું…

વાસ્તુશાસ્ત્ર તમારા જીવનમાં શાંતિ અને સમૃધ્ધિ લાવનારું છે. વાસ્તુશાસ્ત્રની દરેક ટીપ પાછળ વિજ્ઞાન અને તર્ક હોય છે. આપણે જ્યારે ૨૦૧૮ના વર્ષમાં પ્રવેશી રહ્યા છીયે ત્યારે વાસ્તુ…

અલગ-અલગ પ્રકારના તેલનું આયુર્વેદમાં અનેરુ મહત્વ છે. ઔષધીઓમાં તેલને કુદરતી હિલિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. સ્પા માટે મુખ્ય મહત્વ તેલોનું હોય છે. જે તમને ખૂબ જ…

બુધવારના દિવસે કઈ રાશિના લોકોનાં સિતારા બુલંદ હશે અને કઈ રાશિના લોકોને થોડુ સાવચેત રહેવું પડશે. જાણો તમારું 22 નવેમ્બર નું રાશિફળ. મેશ: આરોગ્યમાં સુધારો થશે.…

દુનિયામાં અનેક પ્રકારના મંદિર જોયા હશે. પરંતુ ક્યારેય આવા મંદિર વિશે સાંભળ્યું પણ નહિં હોય. જ્યાં એક સાથે ૨૦,૦૦૦ ઉંદરોની સંખ્યાઓથી ખીચમ-ખીચ ભરાયેલું રહે છે. રાજસ્થાનમાં…

વિજ્ઞાન અને ધર્મ સુમેળ એટલે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા એટલે જ આપણાં ઋષિ મુનિઓએ કેટલીક વાતોને ધર્મ સાથે સંકળાવી છે ત્યારેએ વારસામાં ભારતની સાંસ્કૃતિક ધરોહર એવી…

મહાકાલેશ્વર પર શ્રદ્ધાળુઓ અડધો લીટર પાણીથી જળાભિષેક કરી શકશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં જણાવ્યું કે ROના પાણીથી મહાકાલનો અભિષેક થશે. પંચામૃત (દૂધ, દહીં, શાકર, મધ, ઘી)થી…

આજે વાઘ બારસ છે.વાઘ બારસને વિવિધ ૩ નામોથી ઓળખવામાં આવે છે.જેમકે વાક બારસ,વાઘ બારસ,અથવા વસુ બારસ. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક…

આગામી ૧૮ ઓક્ટોમ્બરે દિવાળી જેવા પાવન અવસરે ધાર્મીક નગરી અયોધ્યા એક અલગ રુપમાં જોવા મળશે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ત્રેતાયુગની અયોધ્યા જેવુ વાતાવરણ કળયુગમાં ઉતારવાનો પ્રયાસ…