Browsing: dharmik news

જાગના જૈન દેરાશર સંઘમાં બારે માસ આયંબિલ ખાતુ ચાલી રહ્યું છે. ત્યારે હાલ ચૈત્ર મહિનાની આયંબિલ ઓળીમાં ગઈકાલે ૨૦૦ અને આજે ૧૭૫ શ્રાવકોએ આયંબિલ ઓળીનો લાભ…

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું,…

સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે રામનવમીની ધામધૂમી ઉજવણી કરાશે. ગામે-ગામ ભગવાન રામના જન્મનાં વધામણા કરવામાં આવશે. ઉપરાંત વિશેષમાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં લાખો ભાવિકો જોડાઈને ધન્યતા અનુભવશે.…

આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે, જૈનો તેમજ અજૈનો પણ શ્રદ્ધાથી આ સાધનાનો લાભ લે છે, નવ દિવસની આ આરાધનાને…

મરાઠી સમુદાય માટે ગુડી પડવો એટલે નવા વર્ષની પ્રારંભ દિવસ. આ દિવસને ધામધુમથી ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. ગુડી પડવાનો તહેવાર મહારાષ્ટ્ર સિવાય આંધ્રપ્રદેશ, ગોવા અને તેલંગાણામાં…

૩ દિવસ ભરચક ધાર્મિક કાર્યક્રમો સોમવારે લોકડાયરો યોજાશે હડમતીયા બેડી ખાતે આવતીકાલથી રાધાકૃષ્ણ તથા રામદરબારનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મહોત્સવમાં ૧૩મી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ૧રમીએ…

હોળી પર્વ પૂરો થયા બાદ, દેશભરના હિંદુઓ નવરાત્રી ઉજવણી માટે તૈયાર થઈ જાય છે.નવરાત્રી એક હિન્દુ ઉત્સવ છે જે દેવી દુર્ગા અને તેના નવ દૈવીય અવતારની…

મહા મહિનાની ઠંડીમાં શિતળ થઇ ગયેલી ગીરી કંદરાઓ ઉનાળાની તપીશમાં તપવા માટે તૈયાર થઇ રહી છે ત્યારે શિવ સાથે જીવ મિલનનો મહાઉત્સવ એટલે મહાશિવરાત્રી, પાંચ દિવસમાં…

મેષ (અ.લ.ઇ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નોકરીયાતને કામમા મહેનત વધશે.…