Browsing: dharmik news

અઢાર શાસ્ત્રોમાં મીમાસા શાસ્ત્ર શ્રેષ્ઠ તેના કરતા તર્કશાસ્ત્ર શ્રેષ્ઠ છે. તર્કશાસ્ત્રથી પુરાણો શ્રેષ્ઠ છે. પુરાણોથી ધર્મશાસ્ત્રો શ્રેષ્ઠ છે, તેના કરતા શ્રુતિ છે. આ રીતે સર્વ શાસ્ત્રો…

મુંબઇ ખાતે બોરીવલી (વેસ્ટ) આદીશ્વર જૈન દેરાસર ૨૦૭૪ ના આંગણે ભવ્યાથિ ભવ્ય મંગલ ચાતુર્માસ પ્રવેશ. તાર્કિક શિરોમણી શ્રમણીગણાનાયક પ.પૂ.આ.શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણા મંગલ ચાતુર્માસ…

રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત જૈનશાળાના આધુનિક સ્વરૂપ સમા લુક એન લર્ન જૈન જ્ઞાનધામે બાળકોનું જીવન બદલ્યું છે ગહન ચિંતન અને મનન દ્વારા આત્મજ્ઞાનની…

રાજકોટ સ્થા.જૈન મોટા સંઘ ખાતે રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.ના મુખેથી શ્રીઉવસગહરં સ્તોત્રના દિવ્યજાપ યોજાયા.. ” તિથ્થયરા મે પસીયંતુ ” હે તીથઁકર પરમાત્મા ચતુર્વિધ સંઘ…

રાજકોટ શ્રી ઉવસગહરં સાધના ભવન ખાતે પ્રવચન યોજાયું….. સતત ત્રીજા દિવસે ભાવિકોએ ઉત્સાહ પૂવૅક લાભ લીધો…. મનહર પ્લોટ સંઘમાં બીરાજમાન ગોં.સં.ના 79 વષૅની ઉંમર અને 59…

રાજકોટ સરદાર નગર ઉપાશ્રયે બીજા દિવસે પણ માનવ મહેરામણ ઉમટયું…. આવતી કાલથી ઉવસગહરં સાધના ભવન ખાતે પ્રવચન યોજાશે…. આજરોજ રાજકોટ શાલીભદ્ર સરદાર નગર ઉપાશ્રય ખાતે સવારના…

ભારતમાં ઘણી સંસ્કૃતિનો મેલ છે બધી જ સંસ્કૃતિની પોતાની માન્યતાઓ છે. પરંતુ બધા નો હેતુ પ્રેમ અને કરુણા છે. બસ તેને નીભાવવાનો તરીકો અલગ-અલગ છે. જેથી…

ઋણ સ્વીકાર : ઋણ સ્વીકાર, બ્રહ્મસંબંધી શરણ સ્વીકાર, ક્ષમા સ્વીકાર આ સૃષ્ટિમાં સર્વે પ્રાણીઓમાં મનુષ્ય તરીકેનો અવતાર એ સૌથી શ્રેષ્ઠ અવતાર છે. પરમકૃપાળુ પરમાત્મા તરફથી આપણને…

મહાવીરજયંતી પવિત્ર દિવસ ગણાય છે. જૈનો આ દિવસને તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના…