Browsing: dharmik news

મોરબીમાં ડુંગરોની વચ્ચે પ્રકૃતિના ખોળે બિરાજતા જડેશ્વર  મહાદેવ મંદિરે શ્રાવણ માસ જ નહિ પરંતુ અવિરત ભોજન પ્રસાદ આપવામાં આવે છે: મંદિરની સાથે સાથે ગૌ શાળામાં 70થી…

આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી. વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી રૂપે અવતરેલાં રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી.…

મેષ રાશિફળ (Aries): આજનો દિવસ તમારા માટે વ્યસ્ત પરંતુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે ઘરની વસ્તુઓ ખરીદવામાં સમય લાગી શકે છે. સાંસારિક આનંદ માણવાના માધ્યમોમાં…

નીતા મહેતા હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગોના દર્શન નું ખૂબ મહત્વ છે. જ્યાં જ્યાં મહાદેવ સાક્ષાત પ્રગટ થયા છે, ત્યાં જ્યોતિર્લિંગ ની સ્થાપના થઈ છે. ઝારખંડના દેવધર…

દેવાધિદેવ મહાદેવને ઘણાં નામોથી ઓળખવામાં આવે છે.તેમાં શિવનું એક નામ મહાકાલ પણ છે.મહાકાલ ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા સમગ્ર…

મેષ (Aries): તમે જે પ્રકારે દિવસ શરૂ કરવા ઈચ્છતા હતા તે પ્રકારે આજના દિવસની શરૂઆત થઈ શકે છે. કંઈક નવું કરવા માટે તમને ચાર્જ મળવાની શક્યતા…

હ્રીમ ચિંતનાં દરેક શિવભક્તે વિચારવું જોઈએ કે શ્રાવણ મહિનામાં શું કરવું અને શું ન કરવું. શ્રાવણ માસનો દરેક સોમવાર દરેકની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં…

નીતા મહેતા ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ માંથી 4 થી જ્યોતિર્લિંગ ૐકારેશ્વર જ્યોતિર્લિંગ છે. તે મધ્યપ્રદેશના માલવા જિલ્લામાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ છે. આ જગ્યાએ નર્મદાની…

મેષ નાનાં નાનાં કારણોથી અધૂરા રહેલા સરકારી કાર્યો સમેત તમામ કાર્યો સફળતા પૂર્વક પૂર્ણ  થવાની સંભાવના,  મિત્રો, સ્નેહીઓ, સગાં દ્વારા આર્થિક લાભ. મોટા વ્યાપારી વર્ગ તથા…

મેષ રાશિફળ (Aries): બેદરકારી અને મોડું કરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. આ સમયે તમારી વ્યવસાયિક પાર્ટીઓ સાથે સંબંધોને વધારે સારા કરવાની…