Browsing: DHARMIK

પ્રથમ જયોતિલીંગ સેવા સોમનાથ મહાદેવને શ્રાવણ માસના સાતમા દિવસે સાંજે 51 કિલો જેટલા પીળા પુષ્પોનો મનમોહક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ભોળીયાનાથને અનેરા રૂપમાં નિહાળી ભાવિકો ભાવવિભોર…

શ્રાવણ મહિનો મહાદેવનો સૌથી પ્રિય મહિનો છે. શ્રાવણ મહિનામાં ભોળા શિવજીની પૂરી શ્રદ્ધા સાથે ભક્તિ કરવામાં આવે તો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શિવજીની 12 જ્યોતિર્લિંગ…

મેષ રાશિફળ (Aries): આ રાશિના જાતકો પોતાના કાર્યો પ્રત્યે સંપૂર્ણં સજાગ રહેશે. અચાનક જ કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે. આ સમયે ગ્રહની…

નીતા મહેતા હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મહાદેવને મનાવવાનો શ્રેષ્ઠ અવસર એટલે શ્રાવણ માસ. તો આ પવિત્ર શ્રાવણ માસના પ્રસંગે આજે આપણે ભગવાન શિવ…

મેષ રાશિફળ (Aries Horoscope) આજનો દિવસ રાશિના લોકો માટે લાભદાયી બની શકે છે. આ રાશિના લોકો તેમના કાર્યો સમયસર પૂર્ણ કરી શકશે, જેનાથી સંતોષની લાગણી થશે.…

શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેશભરની 12 જગ્યાઓ એ જે શિવલિંગ પ્રગટ થયેલ છે તેમાં જ્યોતિ સ્વરૂપે સ્વયં ભગવાન શિવ બિરાજમાન છે, તેથી તેને જ્યોતિર્લિંગ ના…

મેષ આજે રાશિના લોકોને તેમના બાળકોની ચિંતાનો ઉકેલ મળશે, આજે તમને તમારા નજીકના અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે બપોરથી સાંજ સુધી કોઈ કામના કારણે થોડી…

શ્રાવણ માસ સોમવારે શિવના જુદા જુદા સ્વરૂપના દર્શન ઓણસાલ વૈશાખ વદ તેરસના પાવન દિને સાર્ધ શતાબ્દી ( 150 ) વર્ષમા મંગલ પ્રવેશ કરનાર શ્રી પંચનાથ મહાદેવ…

નીતા મહેતા શ્રીમદ ભાગવત પુરાણ પ્રમાણે ભગવાન કલ્કીનો અવતાર કળિયુગ નો અંત અને સતયુગની શરૂઆતના સંધિ કાળમાં થશે. એ દિવસ શ્રાવણ સુદ પાંચમ હશે. વિષ્ણુ ભગવાનનો…

મેષ રાશિફળ (Aries Horoscope) આજે આ રાશિના લોકોને આજે કોઈ પણ પ્રકારની ખોટી દલીલમાં ન પડો અને તમારો વ્યવસાય કરો. રાજકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે.…