Browsing: DHARMIK

શિવભક્તો થયા દેવાધીદેવની ભક્તિમાં લીન: શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજ્યા દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય સેવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી શુભારંભ થઇ ગયો છે.શિવભક્તો આજથી સતત એક…

ગંગા અભિષેક પણ બંધ: સોમવાર અને તહેવારોમાં મંદિર 11 દિવસ સવારે 4થી રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લુ રહેશે પવિત્ર પાવનકારી શ્રાવણ માસમાં પ્રથમ જ્યોર્તિંલીંગ એવા સોમનાથ…

નીતા બહેન મહેતા આજથી શ્રાવણ માસ નો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસમાં વ્રત ભક્તિ પૂજા કરીને ભક્તો પુણ્ય પ્રાપ્ત કરે છે. દેવોના દેવ મહાદેવની પૂજા…

મેષ રાશિફળ (Aries): વાહન અને રહેવા સંબંધિત સમસ્યા થઈ શકે છે. શુભ સંદેશના આગમનથી ઉત્સાહ વધશે અને મિત્રોનો સહયોગ પણ મળશે. વ્યક્તિઓનો પણ સહયોગ મળશે. હાથમાં…

ભારતભરમાં અનેકો શિવાલયો આવેલા છે. એમાં પણ બાર જ્યોતિર્લીંગનું કઈક વિશેષ જ મહત્વ છે. પણ આ સાથે ઘણા એવા શિવ મંદિરો છે જે વિભિન્ન તથ્યો, પૌરાણિક…

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણ મહિનામાં જો ફરાળી ન ખાઇએ તો કાંઇ અધુરુ લાગે. તો ચાલો આપણે જાણીએ ફરાળી ઢોસા બનાવવા માટેની રીત. ફરાળી…

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ “જ્યોતિષ જીજ્ઞાસા”  નરેન્દ્રભાઈ વ્યાસ (દેવજ્ઞ ભૂષણ) તથા અબતક મીડિયાના મેનેજીંગ એડિટર સતીષકુમાર મેહતા દવારા જ્યોતિષ વિષયે વિશિષ્ટ ચર્ચા જ્યોતિષશાસ્ત્રએ એક ખગોળ પર અને…

આજે અષાઢવદ એકમના એવરત જીવરતનું વ્રત સોભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃધ્ધી અને જીવરત પોતાના સંતાન માટેના લાંબા આયુષ્ય અને સુખ-શાંતિ માટે કરે…

એક પુષ્પ એક બીલી પત્ર એક લોટા જલ કી ધાર પ્રથમ જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવ મંદિરે રોજ નીત નવા શણગાર: શિવાલયો બમબમ ભોલેનાનાદથી ગુંજી ઉઠશે: ચાર સોમવાર…

હ્રિમ ચિંતના શ્રી જી શિવભક્તિનો મહિનો એટલે શ્રાવણ માસ. આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં ભક્તો પોતપોતાની રીતે શિવની પૂજા કરે છે…