Browsing: DHARMIK

આત્માનું ઓડીટ કરવાના ઉત્તમ દિવસો એટલે પર્યુષણ પર્વ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે,પરંતુ મહા પુરુષોએ આગળના સાત…

જન્માષ્ટમીએ ઘેર બેઠા ઓનલાઇન દર્શન નિહાળવવા પડશે મહામારીએ તહેવારોને ગ્રહણ લગાડયું: આ વર્ષે તહેવારોની ઉજવણી ફીકી પડી, બજારોમાં મંદી, જન્માષ્ટમીએ ભાવિકો માટે મંદિરોમાં પ્રવેશ નિષેધ કોરોના…

મહંત પૂ. રામાનંદબાપુ બ્રહ્મલીન થતા બ્રહ્મચારી બાપુની ચાદર વિધિ કરાઈ ચોટીલા ના માંડવ વન માં આવેલ ખોડિયાર આશ્રમ ના મહંત પૂ. રામાનંદ બાપુ તાજેતરમાં બ્રહ્મલીન થયા…

સિંદુરની સાથે મંગળસૂત્ર પહેરવું એ સુહાગની નિશાની છે: સ્ત્રીઓના માથાનો આ ભાગ સંવેદનશીલ છે, અને તે જગ્યાએ સેથો કરવાથી તણાવ ઓછો થાય છે, અહીં એક વિશેષ…

શીતળા માતાના એક હાથમાં સાવરણી છે અને બીજા હાથમાં શુદ્ધ- પાણી ભરેલું વાસણ છે અને તે ગધેડા પર સવાર છે, આની પછાડ વૈજ્ઞાનિક મહત્વ છુપાયેલું છે…

શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે. આ દિવસે લોકો ઠંડુ ખાઈ છે , આ દિવસે બધાના ઘરે અવનવી વાનગીઓ બને છે થેપલા, સૂકીભાજી, મીઠાઇ, નમકીન બધુ…

શ્રાવણ વદ છઠ્ઠને સોમવાર તા.૧૦ના દિવસે છઠ્ઠતિથિ સવારે ૬.૪૪ સુધી છે. આથી આ દિવસે શિતળા સાતમ મનાવામાં આવશે. જયોતિષ તથા પંચાગના નિયમ પ્રમાણે આ દિવસે શિતળા…

નાળિયેર સર્વશક્તિમાનની નિ:સ્વાર્થ સેવાનું પ્રતીક છે. નાળિયેરનો દરેક ભાગ માનવજાત માટે ઉપયોગી છે. નાળિયેરનાં ઝાડનું પાલન કરવા માટે ખૂબ પ્રયત્નો કરવાની જરૂર નથી. તે બધા તેના…