Browsing: Dussehra

શસ્ત્રપુજન માતાજીની સાધનાની આદીકાળની પરંપરા રાજપુત સમાજની ઓળખ છે: ‘અબતક’ની મુલાકાતે આગેવાનોે રાજકોટ સહીત રાજયભરમાં નવરાત્રિના ધર્મમય માહોલ બાદ વિજય દશમ ની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી…

સર્પ દંશથી  કણસતા માસુમને  પોલીસમેન પોતાની કારમાં હોસ્પિટલ પહોચાડયો “ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું !” તેવી જ ઘટના કુકાવાવ તાલુકાના દેવગામમાં બની હતી.મધ્યપ્રદેશ…

ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે રાવણ દહન થયું ન હતું વિશ્ર્વ હિન્દુ પરિષદને રાવણ દહન માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ફાળવાયું છેલ્લા પોણા બે વર્ષથી હાહાકાર મચાવી રહેલા…

વણજોયુ મુહૂર્ત વિજયાદશમીએ શુભકાર્ય કરવુ શ્રેષ્ઠ આસો સુદ નોમને રવિવાર તા.૨૫/૧૦/૨૦૨૦ના દિવસે સવારે નોમ તિથિ ૭:૪૨ સુધી છે ત્યારબાદ દશમ તિથિ ચાલુ થશે. દશેરામાં ધર્મસિંધુ ગ્રંથ…

તા.રપને રવિવારના રોજ દશેરા મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસેમાં દૂર્ગાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવે છે. આ દિવસ વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે દશેરાના પાવન…

આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ તારીખ ૧૭-૧૦-૨૦૨૦ને શનિવારથી થશે જે તા.૨૫-૧૦-૨૦૨૦ સુધી નવરાત્રી ચાલશે પરંતુ તા. ૨૫-૧૦-૨૦૨૦ને રવિવારે નોમતિથિ સવારે ૭.૪૨ સુધી છે. આથી દશેરા નોમ તિથિના…

૧૯૨૫માં દશેરા -વિજયાદશમીનાં શુભ દિવસે દીર્ધદ્રષ્ટા કદાવર નેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના કરીને આભમાં વિજળી ઝબકે એમ પ્રકાશમાં આવ્યા હતા. એમનું ધ્યેય પ્રજામાં ખાસ કરીને…

આસુરી વૃત્તિ પર વિજયની ઉજવણીના ભાગ રૂપે શહેરીજનોએ ફાફડા, જલેબી અને મીઠાઈની લીજ્જત માણી નવરાત્રીમાં માતાજીની આરાધના પછી આજે દશેરા અવસર આવ્યો છે. આજનો અવસર માતાજીના…

મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઇ ભાડેસીયા પધારશે વિશ્વ  હિન્દુ પરીષદ – બજરંગ દળ દ્વારા રાજકોટ મહાનગરમાં દાયકાઓથી રાવણ દહન…