Browsing: ganesh mahotsav

ગાયના ગોબરમાંથી બનેલી ઈકો ફ્રેન્ડલી ગણેજીની મૂર્તિના પૂજન અર્ચન સાથે સવાર-સાંજ આરતી થશે આજથી શરૂ થયેલુ અને અનંત ચૌદશ સુધી ચાલનારૂ ગણેશ ચતુર્થી પર્વ કોરોનાકાળ હોવાથી…

ભાદરવા સુદ-૧૪ ગણપતિ મહોત્સવનો પુર્ણાહુતિ દિવસ આવી ગયો છે. બાપાનું ભક્તિભાવ સાથે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવના અંતિમ ચરણોમાં ‘અબતક’ના આંગણે બિરાજમાન દુંદાળાદેવની…

શહેરમાં દસ-દસ દિવસ ગણપતિબાપાની આરાધના પૂજા-આરતી પર્વ બાદ આજે ભક્તો રડતી આંખોએ બાપાની વિસર્જન યાત્રામાં જોડાશે અને ગણપતિ બાપાને આગલા વર્ષે જલ્દી પધારવા પ્રાર્થના કરી પધરામણી…

શહેરમાં નાના-મોટા તમામ સ્થળોએ આશરે ૧૦૦૦ ગણપતિજીની સ્થાપના; સર્વેશ્ર્વર ચોક, રેસકોર્સ, જાગનાથ, ત્રિકોણબાગ, શાસ્ત્રી મેદાન, ચંપકનગર, કોઠારીયા નાકા, જંકશન, જે.કે. ચોક, બજરંગવાડી, નવલનગર સહિતના સ્થળોએ ગણપતિ…

શહેરમા ઠેર ઠેર ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટની રંગીલી પ્રજા ગણપતી મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવી રહી છે. ઈન્કેબલ ઓફીસ ખાતે ગણપતિ ઉત્સવ, જલારામ…

ગામે – ગામ પંડાલો ઉભા કરાયા, ગણેશ ભગવાનનું વાજતે ગાજતે સ્થાપન કરાશે આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની…

ગણપતિ આયો બાપા ૧૩ મીથી  ૧૦ દિવસ રાજકોટ ગણપતિ બાપા મોરીયાના નાદથી ગુંજી ઉઠશે ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવત ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે…