Browsing: GIR SOMNATH

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં  245થી વધુ ખેડુતો અને વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે તેવી જ…

ગીર સોમનાથના તાલાલા સહિત ગીરના ધાવા અને આસપાસના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા: ખૂંટીએ બાંધેલા અને વાડામાં રાખેલા પશુઓનું ભૂકંપના કારણે વર્તન બદલાયેલું જોવા મળ્યું હતું: કોઈ…

કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ઉઠાવી ગયાનો ગુનો નોંધાયો’તો અબતક, અતુલ કોટેચા , વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની શિક્ષક કોલોનીમાં રહેતી સગીરાને પ્રેમઝાળમાં ફસાવી અપહરણ કરી ગયાની ઘટનામાં…

નગર સેવક અફઝલ પંજા દ્વારા મ્યુ.કમિશનર ને સવાલ કે 9 મહિના ની અંદર બનતા રસ્તા 3 વર્ષે પણ અધૂરા છતાં જ્વાબદર લોકો કેમ છે મૌન? અબતક,…

ચોરાયેલા જથ્થાને  છુપાવવા  માર્કેટીંગ યાર્ડનો  જ આશરો લેતા ગુનેગારો અબતક,અબ્બાજાન નકવી, કોડીનાર ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, ઉના, ગીરગઢડા, સુત્રાપાડા, તાલાળા અને કોડીનાર તાલુકા શહેર તેમજ …

જીલ્લામાં કુલ 1845 જેટલા બેડ ઉપલબ્ધ: 14.31 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાવાળા 46 ઓકિસજન પ્લાન્ટ ઉભા કરાયા અબતક, અતુલ કોટેચા વેરાવળ કોરોના વાયરસની ત્રીજી લહેરના સામાન્ય…

કેન્દ્ર અને રાજય સરકારની યોજના હેઠળ 121  ખરીદદારોને  સબસીડી  ચૂકવાઈ: બાકીના લાભાર્થીઓને  ટૂંકમાં  સબસિડી  ચૂકવાશે અબતક,અતુલ કોટેચા, વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં પણ વર્ષ-2021માં 308 જેટલા…

અબતક, ગીજુભાઇ વિકમા વિસાવદર દિવ જવા માટે જંગલ માંથી પાકો રસ્તો અપાઈ તો સોમનાથ જવા માટે કેમ નહિ તેવો સવાલ સરકારને કરી ગુજરાતની લડાયક સંસ્થા ટિમ…

પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલો ગીર-સોમનાથ જિલ્લો અબતક,અતુલ કોટેચા વેરાવળ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતિની મુહિમને સફળતા મળી રહી છે. માત્ર ગીર સોમનાથ…

અબતક, મનુ કવાડ ગીરગઢડા થોડા દિવસો પહેલાં સાધુ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમાં ગીરગઢડાનાં પત્રકાર સાથે PSI અધેરા દ્વારા ગેરવર્તન કરી અને પોલીસ…