Browsing: girnar

ગરવા ગિરનારની ધન્ય ધરા પર ગૂંજી રહેશે નવ નિર્મિત પારસધામ ધર્મ સંકુલમાં તા.25મી જુને ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસરે અનેક રાજકીય મહાનુભાવો, શ્રેષ્ઠીવર્યો અને દેશ-વિદેશના હજારો ભાવિકો…

પવનની ગતિ ધીમી પડ્યા બાદ ફરી શરુ થશે રોપ-વે સેવા જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે સેવા  બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા…

સૌરાષ્ટ્રના એક માત્ર  અને રાજકોટના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર અજીતસિંહ ચાવડાની કામગીરી ધ્યાને લઇ મહત્વની એન્ટીટેરેરીસ્ટ સ્કોર્ડમાં નિમણુંક રાજકોટ શહેરના તત્કાલીન  પોલીસ ઈન્સ્પેકટર અને  ગીર સોમનાથ જિલ્લા…

જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ગીરનાર તીર્થક્ષેત્રમાં સફાઈ અભિયાનમાં જોડાયા: સાધુ -સંતો, મેયર, કલેકટર સહિતના પદાધિકારી-અધિકારી સફાઈ અભિયાનમાં જોડાયા  રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલે…

દેશભરના શ્રઘ્ધાળુઓ પીપળે ત્રણ લોટા જલ ચડાવી ધન્ય થાય છે ગિરનારની સાનિધ્યમાં અને જ્યાં દેવી, દેવતા, યોગી, જોગીઓના બેસણા છે તેવા ભવનાથ ક્ષેત્રમાં આવેલ પાવન પવિત્ર…

સીડી ઉપર સઘન સફાઈ ઝુંબેશ સવાસો બોરા પ્લાસ્ટિક એકત્રીક કર્યું જુનાગઢ ગીરીવર ગિરનાર પર્વત અંબાજી મંદિર પરિસર અને સીડી ઉપરના તમામ સવાસો જેટલા વેપારી ભાઈઓએ શનિવારે…

ગરવા ગિરનારની અંબિકા અને દત્રાત્રેય ટૂંક ઉપર સ્વચ્છતા જાળવવા વિવિધ પગલાંઓ લેવાશે ગરબા ગિરનારની ગરિમા જાળવવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે એટલું જ નહીં અંબિકા અને…

મનપા, વહીવટી તંત્ર અને વન સંરક્ષકને સંયુક્ત અહેવાલ રજૂ કરવા આદેશ: ૨૮મીએ વધુ સુનવણી લાખો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન ગરવા ગિરનારની સ્વચ્છતાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો…

નૈના સિંહ ધાકડે 10 દિવસથી ઓછા સમયમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કર્યુ છે ભારતની પ્રથમ મહિલા પર્વતારોહક નૈના સિંહ ધાકડ કે જેઓ બસ્તર ટાકરાગુડાના રહેવાસી…

સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરીબાપુના હસ્તે ધ્વજા રોહણ: સાધુ સંતોએ કર્યું  ભવનાથ મહાદેવનું પૂજન ભક્તિ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સભા ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ…