Browsing: girnar

પ્રકૃતિના ખોળે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા ભારે જામી છે. અને ગતરાત્રિના પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પૂર્વે જ 4 લાખ  કરતાં વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી…

જુનાગઢ સમાચાર ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર એક તરફ ભારે માનવ મહેરામણ ઉમટીઓ છે. તો બીજી બાજુ અન્ન ક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોની…

ગિરનારની લીલી પરિક્રમાના વિધિવત પ્રારંભ પૂર્વે બે દિવસ અગાઉ લાખોની સંખ્યામાં ભવનાથ શ્રેત્રમાં આવી ગયેલા ભાવિકોના કારણે તંત્રએ 32 કલાક અગાઉ પરિક્રમાનો ગેટ ખોલી નાખતા લગભગ…

‘જયગિરનારી, તેરા ભરોસાભારી,”સામાન્ય રીતે  એ શબ્દ જરા રમુજ વાચક લાગે તે સ્વાભાવિક છે પરંતુ વિક્રમ સંવત ના નવા વર્ષ પછી પ્રકૃતિના ખોળે પરમ કૃપાળુ પરમાત્માને પામવા…

જુનાગઢ સમાચાર જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને અસુવિધા ન થાય તે માટે ગત પરિક્રમાઓની સરખામણીમાં સુવિધાઓ અને વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પીવાના પાણીના પોઈન્ટ…

દેવ દિવાળી એટલે કે, કારતક સુદ-11થી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી…

પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધા જળવાઈ રહે તે માટે સાધુ, સંતો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓની યોજાય બેઠક ગીરનારમાં તા.23 નવેમ્બર થી તા. 27 નવેમ્બર સુધી યોજાનારી પરંપરાગત…

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારીઓએ યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું જુનાગઢ ન્યુઝ  આગામી 23 નવેમ્બરથી જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં પરિક્રમાનું આયોજન…

જુનાગઢ સમાચાર જુનાગઢ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરે આજે વહેલી સવારે ગેવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પરિવાર સાથે ભાવ પૂર્વક પહોંચ્યા હતા અને માતાજીની પૂજા,…

ધર્મનગરી જુનાગઢ શહેર થી પાંચ કિલોમીટર દૂર આવેલા ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસ થી દેવ દિવાળી સુધી ભવનાથ થી ભવનાથ સુધીની ગિરનાર ફરતે 36 સળ…