Browsing: girnar

વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ ગિરનાર પર્વત પર આવેલ ગુરુ દત્તાત્રેય ભગવાનની જગ્યામાં થયેલા વિવાદ અંગે જૈન સમાજના ધનકવાદીના પ્રમુખ હિતેશકુમાર વસંતલાલ સંઘવી એ સમગ્ર મામલે જણાવ્યું હતું કે…

ગીરનારની ધારા પર નમ્રમુનિ મ.સા.ના સાનિધ્ય પર્વધિરાજ પર્યુંષણ મહાપર્વની ઉજવણી કરતા હજારો ભાવિકો ગિરનારની ભૂમિ પર નવનિર્મિત પારસધામના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે સમગ્ર ચાતુર્માસની…

નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં પાંચ કરોડ નમસ્કાર મંત્રની સામૂહિક જપ સાધનાનું વિશિષ્ટ આયોજન યુગો યુગોથી જે ધરા પર ગૂંજી રહ્યો છે જૈનોના 22માં તીર્થંકર પ્રભુ નેમનાથની…

ગિરનારની ગિરીમાળાઓનું અહલાહક દ્રશ્યોની પ્રવાસીઓ મોજ માણી શકશે ખરાબ વાતાવરણ અને ભારે પવનના લીધે છેલ્લા 20 દિવસથી બંધ રહેલા ગિરનાર પર્વત પરનો રોપવે શ્રાવણ માસ અને…

પારસધામ ગિરનારના આંગણે માસક્ષમણ તપ અનુમોદના અવસર તપધર્મની અનુમોદનાના ઉત્કૃષ્ટ બીજ વાવીને ભવિષ્યમાં સ્વયંની તપશ્ચર્યાનું વૃક્ષ સર્જી લેવાના પરમ હિતકારી સંદેશ સાથે ગિરનારની ધરા પર નવનિર્મિત…

જુનાગઢ શહેરમાં છેલ્લા ૮ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ : બપોરના ૨ થી ૪ દરમિયાન બે કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગિરનાર પર્વત, દાતાર પર્વત અને…

ભવનાથ વિસ્તારમાં રિતસર  નદીઓ  વહી:  લોકોના ઘરમાં વરસાદના પાણી ઘુસ્યા જૂનાગઢમાં ગઈકાલે મુશળધાર 6 ઇંચ અને ગિરનાર વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાપકી પડતા અત્ર, તત્ર,…

વિકાસ યોજનાને મુખ્યમંત્રીની મંજુરી ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દતાત્રેયની ટુંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન…

જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ ત્વરીત  એસડીઆરએફની ટીમ દોડાવી, પોલીસ અને  વનવિભાગ પણ  રેસ્કયુમાં જોડાયું મધ્યપ્રદેશથી ગિરનાર પરના જૈન દેરસરના દર્શન…

ગ્રામ્ય પંથકોમાં 2 થી લઈને  8 ઈંચ સુધીનો વરસાદ: અનેક નદીઓમાં ઘોડાપુર: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક જુનાગઢ સહિત સમગ્ર સોરઠને મેઘરાજો છેલ્લા 48 કલાકથી ઘમરોળી રહ્યો…