Browsing: Goddess

કહેવાય છે કે ધનતેરસની રાત્રે દેવી લક્ષ્મી તેમની બહેન દરિદ્રા સાથે પૃથ્વીની દુનિયાના પ્રવાસે આવે છે. જે ઘરમાં સ્વચ્છતા હોય, ત્યાં મા લક્ષ્મી તેના પગલા માંડે…

ભાવની ભરે ઝોળી ‘રંગોળી’… દિપાવલીના ચહેકતા મહેકતા મહાપર્વમાં ભાત-ભાતની રંગોળી આંગણું દિપાવે છે રંગોળી એ પ્રેમનું પ્રતિક છે. સ્વાગતનું સ્વસ્તિક છે. રંગરૂપી ભાવ છે અને આકૃતિરૂપી…

આપણા રાજકીય ક્ષેત્રને અને રાજકર્તાઓને લાખેણો બોધપાઠ આપણી પૂણ્યભૂમિ પર માઁ હિંગળાજની શકિતપીઠ જેવી શકિતપીઠો ઉભી થાય તો ‘વિજયાદશમી’ નિશ્ચિત આપણે ત્યાં નવરાત્રિ-શકિતપૂજાના પર્વની ઉજવણીનો થનગનાટ અને…

તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે… સૂર્યમંડળના અધિષ્ઠાથી સ્કંદ માતાની ઉપાસના કરવાથી શરીરમાં તેજનો સંચાર થાય: મા ને કેળાનો પ્રસાદ ધરવો આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. આજે…

નવરાત્રીનો ચોથો દિવસ માતા કૂષ્માન્ડાને પૂજવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમની પૂજા કરવાથી સમસ્ત રોગોનો નાશ થાય છે. નવરાત્રીના ચોથા દિવસે દેવી કૂષ્માન્ડાના રૂપની…

નવરાત્રીમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશુ માતાના ત્રીજા રૂપ ‘ચંદ્રઘંટા’ વિશે. ચંદ્રઘંટાનું…

દરેક મનુષ્યને દરેક વખતે બધી વસ્તુ પ્રાપ્ત નથી થતી. પણ જો ભગવાનની ભક્તિ હોય અને તમારી નીતિ સ્વચ્છ અને માનવતા ભરેલી હોય તો અસંભવ ઇચ્છા પણ…

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર…

આજે છઠ્ઠું નોરતું છે. આજે મા કાત્યાયનીની પૂજા આરાધના કરવામાં આવે છે. જે ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે, કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ…

માં દુર્ગાને આદિ શક્તિ, શક્તિ, ભવાની અને જગદંબા જેવા ઘણા નામોથી પૂજવામાં આવે છે. પોરણીક કથા અનુસાર માં દુર્ગનો જન્મ રક્ષશોના નાશ કરવા માટે થયો હતો.એ…