Browsing: GOVERNMENT

દેશમાં દરરોજ પગપાળા જતાં ૬ર લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે: છેલ્લા ચાર વર્ષમાં માર્ગ અકસ્માતોમાં પગપાળા જતા લોકોના મૃત્યુના કેસોમાં ચિંતાજનક રીતે ૮૪ ટકાનો થયેલો…

આ અગૌ એવા સમાચાર આવી ચૂકયા છે કે, ડંખ વગરના મધમાખીની શોધ થઇ છે એને લગતા વૈજ્ઞાનિક ગણિતનું વિશ્લેષણને બાજુએ મૂકીએ તો મોન્ટેસરીએ ડંખ વગરના માનવ…

ઉમેદવારો – સુપરવાઇઝર માટે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટસ પર પ્રતિબંધ: પરીક્ષા કેન્દ્ર આસપાસ ઝેરોક્ષ મશીન બંધ રાખવા કડક સૂચન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં…

બાલ ઠાકરેની પુણ્યતિથિ પર એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર રચવાનો ઉદ્ધવનો નિર્ણય શિવસેના માટે યાદગાર બનશે કે દુ:સાહસ સમાન બનશે? ભાજપે પણ ૧૧૯ ધારાસભ્યો સાથે સરકાર રચવા કમર…

તબકકાવાર સરકાર દ્વારા નાદારી કાયદામાં અનેકવિધ સુધારાઓ લાવવામાં આવશે: ભાગીદારી પેઢી તથા વ્યકિતગત માલિકી પેઢીનાં નિયમોમાં પણ કરાશે ફેરફાર દેશની અર્થવ્યવસ્થા હાલ નબળી હોવાથી અનેકવિધ રીતે…

બહુમતિ સાબિત કરવા રાજ્યપાલે ત્રણ દિવસનો સમય ન આપતા શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે છેલ્લા ઘણા દિવસી મહા કોકડુ ગુચવાયું છે. ચૂંટણી…

બજેટની તૈયારી પુરજોશમાં! કરવેરામાં ફેરફારથી દેશની તરલતામાં થશે વધારો જયારે સરકારની આવકમાં ૫૫,૦૦૦ કરોડ રૂપિયાની થશે વૃદ્ધિ લોકો માટે… ટેકસ સ્લેબમાં સુધારો એકઝમશન લીમીટમાં કોઈ ફેરબદલ…

સરકારની અલગ-અલગ ૪૦ જેટલી યોજનાઓનો સેવા-સેતુ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ લોકોએ લાભ લીધો નાગરીકોનાં અલગ-અલગ પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ આવે અને તેઓને અલગ-અલગ સરકારી યોજનાઓનો લાભ…

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ૧૮મીએ આંદોલનનો સતાવાર કાર્યક્રમ જાહેર કરાશે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા નીચે ફરજ બજાવતા કુલ-૬ કેડરનાં કર્મચારીઓ જેમાં લેબોરેટરી…

ડીએચએફએલ અને પીએમસી બેંકે સરકારને નાદારી કાયદા હેઠળ એનબીએફસીને બચાવવા કર્યું સુચન સરકાર પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જે પગલાઓ લઈ રહી છે તેની સામે દેશનાં…