Browsing: Guajarat news | rajkot

વોર્ડ નં.૧ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કુલ દ્વારા કે.જી. વિભાગના ભૂલકાઓને ચૌકીધારી સાંઈ બાબા મંદિર તથા ઘંટેશ્ર્વર જલારામબાપા મંદિર પ્રવાસમાં લઈ જવાયા હતા. શિક્ષકોએ બાળકોને સાંઈ…

વલ્લભભાઈ પરમાર રાજકોટના જાણીતા ચિત્રકાર છે. તેમને વર્ષ ૨૦૧૮-૧૯નો ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર તેમની કલાની પ્રસંશનીય કામગીરી માટે ઈન્ડીયાબુક ઓફ રેકોર્ડઝ અને એશિયા બુક ઓફ રેકોર્ડઝ…

ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ વન વિભાગના સંયુકત ઉપક્રમે રેસકોર્ષ-૨ અને અટલ સરોવરના આસપાસના વિસ્તારમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.…

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ સમગ્ર ગુજરાતના બધા જીલ્લાના ગામડામાં તળાવ ઉંડા ઉતારવાનું કામ કર્યુ હતું. અને સૌરાષ્ટ્રમાં પડેલ વરસાદથી ભરપુર જળનો સ્ત્રોત આવેલ જે માટેના જળપૂજન કરવાના…

શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી,  કિશો૨ રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટીક મુક્ત રાજકોટ શહે૨ અભિયાનનો પ્રારંભ ક૨વાયેલ છે.  ત્યારે આ અભિયાનમાં અંતર્ગત…

વીવીપીમાં વિઘા, વ્યવસાય અમે પ્રતિષ્ઠાન છે: પૂ. અપૂર્વમુની સ્વામી સમગ્ર ગુજરાત અને ભારતની અગ્રગણ્ય એવી વીવીપી ઇજનેરી કોલેજ કે જેનું મુખ્ય સુત્ર રાષ્ટ્રય સ્વાહા ઇદ ન…

રાજકોટ શહેરની પ્રજાને હરવા ફરવા અને મનોરંજન માટે રાજ્ય સરકારશ્રીના સહયોગી રેસકોર્ષ-૨ અને અટલ સરોવરની કામગીરી હા ધરવામાં આવેલ છે. આ કામમાં ક્યાં પ્રકારનું ડેવલપમેન્ટ ઇ…

રાજકોટ નવા રીંગ રોડ કિનારે આકાર લઇ રહેલા રેસકોર્સ-ર અટલ સરોવર ખાતે નવાનીરની પૂજનવિધિ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં ક્રિસ્ટલ સ્કુલ્સના કોમર્સ…

ગાંધીનગર ખાતે  ચંદ્રકાંતભાઇ શેઠ અને મયુરભાઇ શાહ દ્વારા ગુજરાત રાજ્ય ના જીવદયા પ્રેમી  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી* ને તેમના જન્મદિવસ નિમીતે રક્ષા પોટલી અને વાસક્ષેપ થી શુભેચ્છા…

ટ્રેન નં. 19573 ઓખા-જયપુર વીકલી એક્સપ્રેસનું 28 મી મે, 2018 નું સમય બદલી કરવામાં આવ્યું છે. તે ઓખાથી 7.20 કલાકે રોજ નિયમિત સમયને બદલે 11.55 કલાકે…