- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?
Browsing: Gujarat news
બાબરા માં વાતાવરણ માં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો મોટા છાટા સાથે વરસાદથી બાબરા માર્કેટીંગ યાર્ડ માં ઘણા વેપારીઓ ને ખેડૂતોનેં નુકસાની થયેલ હતી વેચાણ…
શહેર આઈ.ઓ.સી. જામનગર રોડ ખાતે મોકડ્રીલ યોજવામાં આવેલ હતી જેમાં આજ રોજ તા. ૧૯/૧૦/૨૨૦ ના રોજ કોટ જામનગર રોડ ખાતે આવેલ આઇ, સી. ડેપોના સીકયુરીટી ઇન્યાજ…
આશાપુરા મંદિરે આરતીનો લ્હાવો લેતા શ્રદ્ધાળુઓ આધાશકિતની આરાધનાનો આજે ત્રીજો દિવસ છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે નવરાત્રીની સાદગીપૂર્ણ ઉજવણી થઈ રહી છે. ગરબા રમવાએ પણ…
વિજેતાઓને ઈ-સર્ટીફીકેટથી પ્રોત્સાહિત કરાશે ધોળકિયા સ્કૂલમાં છેલ્લા સાત વર્ષથી ભવ્ય પ્રાચીન નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. આ ગરબીના કેટલાક વિશેષ રાસ-ગરબા નિહાળવા સમગ્ર રાજકોટ હરહંમેશ આતુર હોય…
પાંચ વર્ષમાં રાજકોટે વિકાસની અભૂતપૂર્વ હરણફાળ ભરી મહાપાલિકાના અંતિમ જનરલ બોર્ડમાં પાંચ વર્ષનું રિપોર્ટ કાર્ડ રજુ કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ રાજકોટ મહાપાલિકાની ચાલુ ટર્મની…
૪૧ કોર્પોરેટરોના ૭૮ સવાલ પૈકી એક માત્ર વોર્ડ નં.૧૩ના કોંગી નગરસેવિકા જાગૃતિબેન ડાંગરના પ્રશ્ર્નની અધકચરી ચર્ચા રાજકોટ મહાનગરપાલિકા માં આજે સવારે વર્તમાન ટર્મનું સંભવત: અંતિમ જનરલ…
ચોમાસાની વિદાયના અંતમાં મેધરાજા ફરી વરસ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો પ્રેશર અરબ સાગરમાં ઉદ્ભવતા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદનું ઝાપટું આવ્યું છે. ઓચિંતા વરસાદે…
પરમ પૂજ્ય દાદાજી, આપને ક્યા નામે ઓળખવા ? ‘સ્વાધ્યાય કાર્ય જ જન્મ જન્માંતરનું ધ્યેય બની રહે અને નિર્પેક્ષ, નિરાકાંક્ષ પ્રેમ (unto the last) પહોંચાડવાની શક્તિ આપે…
કોરોનાના સંક્રમણના કારણે લોકડાઉન બાદ અનલોક-૧ થી સરકાર તરફથી સમયાંતરે મળેલી સૂચનાઓને દયાને લઇ તકેદારીના પગલા રૂપે મહાપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓનો સમય સવારે ૮થી સાંજે ૪ કલાક…
પરિવારને ગરબો તથા ગરબાવલીનું નિ:શુલ્ક વિતરણ: પર્યાવરણ અને પવિત્રતા બંને જાળવતું આયોજન રાજકોટમાં વસતા ૧,૧૧૧ કડવા પાટીદાર પરિવારે આ વર્ષે પર્યાવરણ અને પવિત્રતા જળવાય રહે તેવા…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.