Browsing: Gujarat news

રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લોકોને નાની પણ મહત્વપૂર્ણ સેવાઓ માટે જુદી જુદી કચેરીઓના ધકકાઓ ખાવા ન પડે…

યુપીએસસીની પરીક્ષા માટે સૌરાષ્ટ્રના વિર્ધાથીઓને સચોટ માર્ગદર્શન આપવાનું યુનિવર્સિટીનું આયોજન ૧ લાખ પુસ્તકો ધરાવતી લાયબ્રેરીનું ૧૦ કરોડના ખર્ચે થશે નિર્માણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દેશની પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા…

તસ્કરો ચાંદીની મૂર્તિ, રોકડ રિવોલ્વર અને કારતુસ મળી રૂ ૨.૮૬ લાખની મત્તાનો કર્યો હાથ ધેરો ચોટીલાના થાનગઢ રોડ પર આવેલી સિઘ્ધનાથ કોટેક્ષ જીનીંગની ઓફીસરમાં તસ્કરોએ રિવોલ્વર…

ત્રણ ગામો થઈને કુલ ૧૭૮ લાખના રસ્તાના કામો મંજૂર કરાયા સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા અતિ ભારે વરસાદ થવાના કારણે થયેલ નુકશાની અંગે તેમના મત…

ચાણકય બિલ્ડીંગ અને જિલ્લા પંચાયત ચોકથી લોકમેળા તરફ વાહનો લઈ જવા પર મનાઈ શહેરના રેસકોર્ષ મેદાનમાં તા.૧લી સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ગોરસ લોકમેળા દરમિયાન ટ્રાફિક…

રકતદાન કેમ્પ, હેલ્થ કેમ્પ, નગર યાત્રા, મુર્તિ પ્રતિષ્ઠા, અખંડ ધુન સહીતના કાર્યક્રમો યોજાશે પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરવાનો સંદેશ ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ હતા. રાજકોટ સ્વામીનારાયણ…

જેતપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓને બ્લેકમેઇલ કરતી ગેંગ સક્રિય બની છે બે મહિલા અને બે પુરુષો એક જ મોડેન ઓપ્રેન્ટિસ થી વેપારીઓ પાસેથી લખો રૂ.ખંખેરી…

એલ.સી.બી I/Cપી.આઈ  જે.એમ.ચાવડા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી ને પકડવા સુચનાથી  પો.સ.ઈ.  એમ.આર. ગોડલીયા  ,-એચ.સી.અનીલભાઈ ગુજરાતી , પી.સી.જયુભા વાઘેલા , બાલકૃષ્ન ત્રીવેદી , દિવ્યેશભાઈ સુવા એમ…

જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ નવાગામના વિખ્યાત તીર્થધામ તલસાણીયા દાદાના મંદિરે આવતીકાલે તા.૩૧ ઓગસ્ટને શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગામોના શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડશે અને…

નાના વેપારીઓ પર પરોણા: ઉશ્કેરાયેલા નાના ધંધાર્થીઓએ મ્યુનિ. કમિશનર સમક્ષ ઉગ્ર રજુઆત કરી જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં સરકારના આદેશ અનુસાર દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે…