Browsing: Gujarat news

જેતપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓને બ્લેકમેઇલ કરતી ગેંગ સક્રિય બની છે બે મહિલા અને બે પુરુષો એક જ મોડેન ઓપ્રેન્ટિસ થી વેપારીઓ પાસેથી લખો રૂ.ખંખેરી…

એલ.સી.બી I/Cપી.આઈ  જે.એમ.ચાવડા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી ને પકડવા સુચનાથી  પો.સ.ઈ.  એમ.આર. ગોડલીયા  ,-એચ.સી.અનીલભાઈ ગુજરાતી , પી.સી.જયુભા વાઘેલા , બાલકૃષ્ન ત્રીવેદી , દિવ્યેશભાઈ સુવા એમ…

જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ નવાગામના વિખ્યાત તીર્થધામ તલસાણીયા દાદાના મંદિરે આવતીકાલે તા.૩૧ ઓગસ્ટને શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગામોના શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડશે અને…

નાના વેપારીઓ પર પરોણા: ઉશ્કેરાયેલા નાના ધંધાર્થીઓએ મ્યુનિ. કમિશનર સમક્ષ ઉગ્ર રજુઆત કરી જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં સરકારના આદેશ અનુસાર દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે…

રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકાના ૧૮ જેટલા ગામોને પી.જી.વી.એસ કચેરી માટે અલગ અલગ કચેરિયોમાં વિભાજીત કરી નાખવામાં આવેલ છે જેને પગલે આ ગામોના ખેડૂતો તેમજ ગામ લોકોને…

ઓખા મંડળમાં ૩૦ હજાર સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દોઢ લાખ બાળકોને આરોગ્ય ટીમ દ્વારા રૂબેલા રસીકરણ કરાયા બાદ આજરોજ રૂબેલા રસીકરણ અભિયાન-૨નો પ્રારંભ ઓખા બેટ ટાપુ…

ઓખાના દરીયા કાંઠે આવેલ અતી રમણીય રામેશ્ર્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલ છે. જયા લોકો ભકતી ભાવ સાથે પ્રાકૃતિક નજારાની મજા પણ લે છે. અહી દરરોજ સવાર…

હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની કામગીરી વવસ્થીત રીતે થઇ રહી છે ત્યારે સુરે્દ્રનગરના લીંબડી શહેરના એ.ડી. જાની રોડ પર વેપારીને મારમારી રિવોલ્વર બતાવી લૂંટ ચલાવી ત્રણ…

જુનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં લાંબા સમયથી ગટરનું કામ ટલે ચડેલુ હોય સ્થાનિકોએ મનપાના અધિકારીઓને મૌખિક અનેક રજુઆતો કર્યા બાદ પરિસ્થિતિ ઠેરની ઠેર જ હોય પ્રજાએ ગઈકાલે…

ખરાબાની ૫૨૦ એકર જમીન માત્રને માત્ર ૧૧ કરોડમાં વેચવાનું કૌભાંડ બહાર આવ્યું: જમીન કૌભાંડમાં નાયબ કલેકટર છુટા કરાયા મામલતદારને ફટકારી નોટિસ ચોટીલાના બામણબોર જી.આઇ.ડી.સી.નજીક આકાર પામી…