Browsing: gujarat

કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ૬ જગ્યાએથી આઇસ્ક્રીમના નમૂના લેવાયાં છે.જયારે કાજુ અને સોયા પનીરનો નમૂનો નાપાસ થયાનું જાહેર કરાયુ છે. મહાપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા યાજ્ઞિક…

રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આંશિક લોકડાઉનમાં રાહતના ભાગરૂપે શહેરીજનોના ઉપયોગ માટે મહાપાલિકાના તમામ બાગ-બગીચા ખુલ્લા મુકતા પહેલા સેનિટાઈઝ કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સેનિટેશન…

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: કોરોના મહામારી ચાલતા ગુજરાત સરકાર દ્વારા મંદિરો, ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. જેનાથી મંદિરો અને ધાર્મિક સ્થળો સંપૂર્ણ પણે જાહેર જાણતા…

કોરોના સંક્રમણથી છેલ્લા દોઢ વર્ષ થયા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. આ ઓનલાઇન અભ્યાસમાં નવી ટેક્નોલોજી ઉમેરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નવા ભવનનું લોકાપર્ણ કર્યું છે.…

સાથે જ શાળા સંચાલકોએ પોતાનું પોત પ્રકાશી ફી વધારો ઝીંકી દીધો હતો જેનો ભારે વિરોધ થતાં શિક્ષણાધિકારી કચેરી પણ સફાળી જાગી હતી અને તાત્કાલિક પરિપત્ર બહાર…

જામનગરની ભાગોળે નવતર જમીન કૌભાંડ સામે આવ્યું છે. ભાયાવદરના ત્રણ પટેલ બંધુઓની માલિકીની ખીમરાણા ખાતેની ફાર્મ હાઉસ સાથેની ખેતીની બાર વીઘા જમીન જામનગરની ઠગ ટોળકીએ સસ્તા…

મહાનગરપાલીકાની આઈસીડી એસ શાખામાં ફરી એકવાર ભરતીમાં ગોબાચારીનું ભૂત ધુણ્યું છે. ઘણા સમયથી ભરતી સંદર્ભે વિવાદમાં રહેલી આ શાખામાં ફરી એકવાર ભષ્ટાચાર કરી ગેરકાયદેસર ભરતી કરી…

અબતક-જામનગર:શહેરમાં શહેરીજનોને મુસાફરી માટે સીટી બસ જુદા જુદા 20 રૂટો ઉપર દોડી રહી છે. પરંતુ કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં સીટી બસની આવકમાં 40 ટકા જેટલો ઘટાડો…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આચકાનું પ્રમાણ યથાવત છે. ત્યારે એકબાજુ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે તો બીજીબાજુ ભૂકંપના આંચકા પણ સતત જોવા મળી રહ્યાં છે. ગઈકાલે કચ્છના દુધઈમાં…

જૂનાગઢના વન વિભાગ દ્વારા બે દીપડાને રેવન્યુ વિસ્તારમાંથી પાંજરે કેદ કરાયા છે, જે પૈકી એક દીપડાનું માંદગીના કારણે મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક દીપડીનું દેવળિયા…