Browsing: healthylife

સારવાર શરૂ કરવા, જટિલતાઓને સહન કરવા અને પુનર્વસન કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રેરણા એ આવશ્યક પરિબળ છે. રોગનિવારક દરમિયાનગીરીની સફળતામાં પ્રેરણા એ મુખ્ય પરિબળ છે અને…

પહેલાના જમાનામાં આજ જેવી કોઇ સગવડતા ન હોવા છતાં માનવી મુકત મને આનંદથી જીવતો હતો: આજે બધી ભૌતિક સુવિધાઓ વચ્ચે માનવી અશાંત છે સોશિયલ મીડિયા અને…

દર વર્ષે 18 મિલિયન લોકોનું મૃત્યુનું કારણ હાર્ટની બીમારી: હમણા થોડા સમયથી નાની વયના રમત રમતા કે દાંડીયારાસ લેતા ઓચિંતા મોતના મુખમાં જવાના વધતા બનાવો ચિંતાનું…

શુદ્ધ ખોરાકથી સારી તંદુરસ્તી મળે: આપણું રસોડુ એ એક વિજ્ઞાન કેન્દ્ર: દર્શના અનડકટ આપણું શરીર પંચમહાભૂત તત્વથી બનેલછે હવા પાણી આકાશ વાયુ અને પ્રકાશ આ…

શિંગોડા વિશે શું તમે કઈ જાણો છો ? શિયાળામાં શિંગોડા વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘણાં લોકોને શિંગોડા ભાવે છે તો કેટલાકને એ જરાય નથી…

તમારા વિચારો બીજાને વિચારતા કરી દે તેવા હોવા જોઇએ: જીવન ઉન્નતીમાં સકારાત્મક વિચારોનું મહત્વ વિશેષ: યુવાનીમાં સૌથી મહત્વપૂર્ણ અસર સંગત કરતું હોવાથી મિત્રોની પસંદગીમાં…