Browsing: held

પીએમ મોદીના 19મીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર: વડાપ્રધાન એરપોર્ટથી રોડ શો કરીને રેસકોર્સ પહોંચશે, ત્યાં સભા સંબોધન અને લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, પછી શાસ્ત્રી મેદાન ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે…

સોમવારે સવારે 11 કલાકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં…

આમ આદમી પાર્ટી પડધરી તાલુકા માં લોક સંપર્ક પદયાત્રા તેમજ જન સંવાદ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવા માં આવ્યુ હતું તે પ્રશંગે પંજાબનાં જાણીતાં…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચ્યુઅલી જોડાશે: કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી પણ રહેશે ઉ5સ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી…

યોગ ગુરુ બાબા રામદેવજી, અવદ્રૈતાનંદજી તથા સ્વામી સચ્ચિદાનંદજીની ખાસ ઉપસ્થિતિ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય ડો. લોકેશજીના 40મા દીક્ષા દિવસ નિમિતે રાજભવન,…

કલેકટરના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ ગરીબોને મળવાપાત્ર સહાય હાથોહાથ આપવાના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે.…

બ્રહ્મ સમાજ દ્વારા બહુમાન કરાયું: ધોળકીયા પરિવારના પૂર્વજોના પુણ્યો પાર્જન માટે પ્રેરણાદાય પગલું ઉપલેટામાં બ્રહ્મ પરિવારનો માટે શહેરના જાણીતા સુવર્ણકાર ધોળકીયા પરિવાર દ્વારા પોતાના પૂણ્યો પાર્જન…

રાષ્ટ્રસેવા સમિતિ દ્વારા બુધવારની રાત્રે કરાયું આયોજન રાષ્ટ્ર સેવા સમિતી દ્રારા તા.12/10/2022 રાત્રિના 8:30 કલાકે નાના મવા સર્કલ સિલ્વર હાઈટ્સ સામેના ગ્રાઉન્ડમાં પ્રખર રાષ્ટ્રભક્ત – તેજાબી…

વિદ્યાર્થીઓ અને શાળાના ઉત્કર્ષ માટે શિક્ષકોની શું ભુમિકા હોવી જોઇએ તે વિષય ઉપર ચર્ચા કરાય સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા દેશ વિદેશમાં અનેક શાખાઓમાં વિદ્યા, સદવિધા…

હાસ્ય કલાકાર દેવરાજભાઈ ગઢવી આશાબેન વૈશ્ર્નવ સહિતના કલાકારો રમઝટ બોલાવશે ગણતરીની મિનીટોમાં જ 30,000 લોકોને દુધપૌવાની પ્રસાદી મળી રહે તેવી વ્યવસ્થા રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃતિ…