Browsing: jain

અબતકની મુલાકાતમાં જૈનમ્ના પ્રતિનિધિઓએ આયુષ્યમાન કાર્ડની મહત્વતા-કેમ્પની આપી વિગતો બીમારીની મોંઘી સારવારમાં સાચો સાથી બનીને કામ આવે તેવા આયુષ્યમાન કાર્ડથી કોઈ જરૂરીયાતમંદ પરિવાર વંચિત ન રહેવું…

પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સા.નીશાબેનને કરેમિ ભંતે- દીક્ષા મંત્ર આપ્યો અને મુમુક્ષુ બન્યા નૂતન દીક્ષિત પૂ.નિત્યદીક્ષાકુમારીજી મહાસતિજી વડી દીક્ષા 29 એપ્રિલે કચ્છના કપાયા સંઘ ખાતે યોજાશે કચ્છ માનવ…

તપના અનુરાગી તમે પુરા સદભાગીના નાદ ગુંજયા વિવિધ સ્થળોએ તપસ્વીઓનાં પારણા: જૈનોની આયંબિલ ઓળીની પૂર્ણાહુતિ વિવિધ ઉપાશ્રયોમાં સળંગ નવ દિવસ 1600 થી વધારે આરાધકોએ આયંબિલ તપની…

સૌરાષ્ટ્રભરમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ શુઘ્ધ સાત્વિક ભોજન પામી અમીનો ઓડકાર લે છે ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ .ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ.  સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર…

ભારત જૈન મહામંડળ આયોજિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ચારેય ફિરકાઓનાં સંત-સતીજીઓ મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બાયસ સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત છેલ્લાં 124 વર્ષથી જૈન ધર્મનું…

મહાવીર સ્વામી  જન્મ કલ્યાણક ઉજવણી નિમિતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ સમસ્ત જૈન સમાજ અને જૈન વિઝન સંસ્થા ના સંયુક્ત…

જૈન સંપ્રદાયમાં 24 તીર્થકરમાં ભગવાન મહાવીર અંતિમ તીર્થકર મહાવીર જયંતિ નો ઉત્સવ જૈન મતના ચોવીસમાં તથા અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના જન્મના ઉપલક્ષ્યમાં તેમના પ્રતિ શ્રદ્ધાપૂર્વક તેમની…

જૈનમ્… જયતિ… શાસનમ્… વિન્ટેજ કાર, બાઇક, કળશધારી બાળાઓ અને વિવિધ વેશભૂષામાં ભૂલકાઓ પણ જોડાયા ધર્મયાત્રાના રૂટ ઉપર આકર્ષણ રંગોળી, નાસિક ઢોલની સાથે મ્યુઝીકલ બેન્ડ મધુર સુરાવલી…

સુરેન્દ્રનગર શહેરમાં જૈનનગરીમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણ જયંતિની સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર શોભા યાત્રાનું પ્રસ્થાન જાહેર માર્ગો ઉપર મહાવીર મહાવીર બોલો ના નારા સાથે મહાવીર…

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પરમાત્મા બનવાનું મંગલાચરણ નય સાહના ભવમાં થયું. તેથી તેમના આત્માએ કેવી સાધના પૂર્વભવમાં કરી, કેવા કષ્ટો-ઉપસર્ગોને સહન કરી કેવી કસોટીની પળોમાંથી આત્મા…